SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ : શ્રીમદ્ અને ગાંધીજી શાસ્ત્રોમાં જે અભિપ્રાય છે તે સિવાય બીજો તેમના અભિપ્રાય હતેા, તે બીજી રીતે જાણવાનુ' અમને તમને કઠણ પડે તેવું છે; અને તેમ છતાં કહીએ કે બુદ્ધદેવને અભિપ્રાય ખીો હતેા તા તે કારણપૂર્વક કહેવાથી પ્રમાણભૂત ન થાય એમ કાંઈ નથી, ૨૧. પ્ર૰—દુનિયાની છેવટ શી સ્થિતિ થશે ? ઉ—કેવળ મેાક્ષરૂપે સવ` જીવાની સ્થિતિ થાય, કે કેવળ આ દુનિયાના નાશ થાય તેવું બનવું મને પ્રમાણુરૂપ લાગતું નથી. આવા ને આવા પ્રવાહમાં તેની સ્થિતિ સ ંભવે છે. કાઇ ભાવ રૂપાંતર પામી ક્ષીણ થાય, તેા કાઈ વ`માન થાય; પણ તે એક ક્ષેત્રે વધે, તે બીજે ક્ષેત્રે ઘટે એ આદિ આ સૃષ્ટિની સ્થિતિ છે. તે પરથી અને ઘણા જ ઊંડા વિચારમાં ગયા પછી એમ જણાવું સંભવિત લાગે છે કે, કેવળ આ સૃષ્ટિ નાશ થાય, કે પ્રલયરૂપ થાય એ ન બનવા ચાગ્ય છે. સૃષ્ટિ એટલે એક આ જ પૃથ્વી એવા અર્થ નથી. ૨૨. પ્ર—આ અનીતિમાંથી સુનીતિ થશે ખરી ? Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005023
Book TitleShrimad ane Gandhiji
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJamnadas P Sheth Mumbai
Publication Year
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy