SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ : શ્રીમદ્દ અને ગાંધીજી જાણવામાં આવ્યાથી પત્ર લખ્યું નહોતું; પણ હાલ એમ જાણવામાં આવ્યું કે હમણાં લગભગ એક વર્ષ સુધી સ્થિતિ કરવાનું ત્યાં સંબંધીનું કારણ છે, જેથી મેં આ પત્ર લખ્યું છે. તમારા લખેલા પત્રમાં જે આત્માદિ વિષય પરત્વે પ્રશ્નો છે, અને જે પ્રશ્નોના ઉત્તર જાણવાની તમારા ચિતમાં વિશેષ આતુરતા છે, તે બને પ્રત્યે મારું અનુમોદન સહેજે સહેજે છે; પણ એવામાં તમારું તે પત્ર મને મળ્યું, તેવામાં તેના ઉત્તર લખી શકાય એવી મારા ચિત્તની સ્થિતિ નહતી અને ઘણું કરી તેમ થવાનું કારણ પણ તે પ્રસંગમાં બાહ્યોપાધિ પ્રત્યે વૈરાગ્ય વિશેષ પરિણામ પામ્યું હતું તે હતું અને તેમ હોવાથી તે પત્રના ઉત્તર લખવા જેવા કાર્યમાં પણ પ્રવૃત્તિ થઈ શકે તેવું નહોતું. ઘેડો વખત જવા દઈ, કંઈ તેવા વૈરાગ્યમાંથી પણ અવકાશ લઈ, તમારા પત્રને ઉત્તર લખીશ એમ વિચાર્યું હતું, પણ પાછનથી તેમ પણ બનવું અશકય થયું. તમારા પત્રની પહોંચ પણ મેં લખી નહતી. અને આવા પ્રકારે Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005023
Book TitleShrimad ane Gandhiji
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJamnadas P Sheth Mumbai
Publication Year
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy