SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ : શ્રીમદ્દ અને ગાંધીજી અને વિ. સં. ૧૯૬૨માં તેમણે પત્ની સહિતે આજીવન બ્રહ્મચર્યવ્રત અંગીકાર કર્યું. આ વ્રત અંગીકાર કરવામાં મુખ્યત્વે શ્રીમદુની અસર હતી, તે જણાવતું એક પ્રકરણે ગાંધીજીએ પિતાની આત્મકથામાં લખ્યું છે. તેમાં તેમણે લખ્યું છે કે – “સ્વસ્ત્રી પ્રત્યે પણ બ્રહ્મચર્યનું પાલન કરવું એ મને દક્ષિણ આફ્રિકામાં સ્પષ્ટ સમજાયું. ક્યા પ્રસંગથી અથવા ક્યા પુસ્તકના પ્રભાવથી એ વિચાર મને ઉદુભ એ અત્યારે મને ખું નથી યાદ આવતું. એટલું સ્મરણ છે કે એમાં રાયચંદભાઈની અસરનું પ્રાધાન્ય હતું.૨૫ અને એ વ્રતની પિતાના પર પડેલી છાપ વર્ણવતાં ગાંધીજીએ લખ્યું છે કે,– “સ્વપત્નીની સાથે વિકારી સંબંધને ત્યાગ એ નવાઈની વાત લાગતી હતી. છતાં એ જ મારું ૨૫, “આત્મકથા ”, ભાગ ૩; પ્રકરણ ૭-૮; “ શ્રીમદ્દ અને ગાંધીજી”, પૃ. ૬૪. Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005023
Book TitleShrimad ane Gandhiji
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJamnadas P Sheth Mumbai
Publication Year
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy