SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ઃ શ્રીમદ્દ અને ગાંધીજી દષ્ટિએ હિંદુ ધર્મીઓને ત્યાગ મને ચડત જણાય. ખ્રિસ્તી ધર્મને હું સંપૂર્ણ અથવા સર્વોપરી ધર્મ તરીકે ન સ્વીકારી શક્યો. આ હદયમંથન મેં પ્રસંગો આવતાં ખ્રિસ્તી મિત્રોની પાસે મૂકવું. તેને જવાબ તેઓ મને સંતેણે તે ન આપી શક્યા. પણ હું જેમ ખ્રિસ્તી ધર્મને સ્વીકાર ન કરી શક્યો, તેમ હિંદુ ધર્મની સંપૂર્ણતા વિશે અથવા તેના સર્વોપરિપણે વિશે પણ હું ત્યારે નિશ્ચય ન કરી શક્યો. હિંદુધર્મની ત્રુટીઓ મારી નજર આગળ તર્યા કરતી હતી. અસ્પૃશ્યતા જે હિંદુધર્મનું અંગ હોય, તે તે સડેલું ને વધારાનું અંગે જાણવું. અનેક સંપ્રદાય, અનેક નાતજાતેની હસ્તી હું સમજી ન શક્યો. વેદ જ ઈશ્વરપ્રણીત એટલે શું? વેદ ઈશ્વરપ્રણીત તે બાઈબલ અને કુરાન કાં નહિ? છે જેમ ખ્રિસ્તી મિત્ર મારા ઉપર અસર Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005023
Book TitleShrimad ane Gandhiji
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJamnadas P Sheth Mumbai
Publication Year
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy