SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ : શ્રીમદ્દ અને ગાંધીજી ચોગ્ય સામગ્રી મળતાં પિતાપિતાના સ્વભાવનુસારજ પરિવર્તન પામ્યા કરે છે–(અ. ૫–૧૪) કહ્યું છે કેस्वभावतः प्रवृत्तानाम् निवृत्तानाम् स्वभावतः । नाऽहं कर्तेति भूतानाम् यः पश्यति स पश्यति ॥ પિતાના કર્મવશાત સ્વતઃ નિવૃત્ત અને સ્વતઃ પ્રવૃત્ત થયેલા એવા જીનું હું કશું જ કરતા નથી, અર્થાત્ આ બધી રચના નિયમને વશવતી થઈ બન્યાજ કરે છે, એવું જે જાણે છે એજ સાચા પંડિત પુરૂષ છે ”—(ગીતા) મુક્તાત્માઓનું અપુનરાગમન મામુદ પુનમ સુarઢામશાશ્વતમૂ नाप्नुवन्ति महात्मनः संसिद्धि परमां गताः ॥ “પરમ ઉત્કૃષ્ટ સિદ્ધિપદ પામેલા મહાત્માઓ મને પામી દુઃખના સ્થાનરૂપ અને નાશવંત એવા પુનર્જન્મને પામતાં નથી”—(અ––૧૫) यं प्राप्य न निवर्तन्ते तद् धाम परमं मम । જ્ઞાનીઓ જે સ્થાન પામ્યા પછી સંસારમાં પાછા ફરતા નથી તે જ મારું પરમાત્મપદ છે, તેજ મારું પરમધામ છે.” (અ. ૮-૨૧ને ઉત્તરાર્ધ ) Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005023
Book TitleShrimad ane Gandhiji
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJamnadas P Sheth Mumbai
Publication Year
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy