SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ શ્રીમદ્ રાજચંદ્ર-આત્મચય હે જિન વીતરાગ ! તમને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. તમે આ પામર પ્રત્યે અનંત અનંત ઉપકાર કર્યો છે. હે કુંદકુંદાદિ આચાર્યો ! તમારાં વચને પણ સ્વરૂપાનુસંધાનને વિષે આ પામરને પરમ ઉપકારભૂત થયાં છે. તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું. હે શ્રી ભાગ ! તારા સત્સમાગમના અનુગ્રહથી આત્મદશાનું સ્મરણ થયું તે અર્થે તને નમસ્કાર છે. [ પા. ૮૨૪] [ હાથોંધ ૨, પૃ. ૪૭ ] જેમ ભગવાન જિને નિરૂપણ કર્યું છે તેમ જ સર્વ પદાર્થનું સ્વરૂપ છે. ભગવાન જિને ઉપદેશેલે આત્માને સમાધિમાર્ગ શ્રી ગુના અનુગ્રહથી જાણ, પરમ પ્રયત્નથી ઉપાસના કરે. હાથોંધ ૩ જી. [ પા. ૮૨૫] [ હાથનેધ ૩, પૃ. ૭ સર્વજ્ઞપદ વારંવાર શ્રવણ કરવા યોગ્ય, વાંચવા ગ્ય, વિચાર કરવા યોગ્ય, લક્ષ કરવા યોગ્ય અને સ્વાનુભવે સિદ્ધ કરવા યોગ્ય છે. [પા. ૨૬ ] [ હાથનેધ ૩, પૃ. ૧૫ ] ૐ નમઃ સર્વ જીવ સુખને ઈચ્છે છે. દુઃખ સર્વને અપ્રિય છે. દુખથી મુક્ત થવા સર્વ જીવ ઈચ્છે છે. વાસ્તવિક તેનું સ્વરૂપ ન સમજાવાથી તે દુઃખ મટતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005022
Book TitleShrimad Rajchandra Atmacharya
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy