________________
થાય છે અને એપ્રીલમાં ખૂલે છે.
તે પછી આ સ્થાનનો એટલો બધો મહિમા છે કે હજારો મોટરોનું આવાગમન શરૂ થાય છે.
હિમાલયની પદ યાત્રા-૨૪
શરૂઆતમા બદરીનાથ ભગવાનના દર્શન માટે સેંકડોહજારોની લાઈન લાગે છે. લાઈનમાં કેટલાયે કલાકો ઊભા રહ્યા પછી દર્શન જ કરવાનો અવસર મળે છે.
કેટલાયે દિવસો ગયા પછી ધીમે ધીમે ભીડ ઓછી થતી જાય છે.
ભગવાન બદરીનાથના શિર ઉપર છત્ર તથા મુગટ આદિ એટલા બધા અલંકારો હોય છે કે ભગવાનના મુખનું જ માત્ર દર્શન થાય છે.
સવારમાં પાંચ વાગે હંમેશા અભિષેક થાય છે ત્યારે બધા જ અલંકારો ઉતારી નાખવામાં આવે છે.
તે સમયે મહાપૂજામાં જેમણે નામ લખાવ્યું હોય તેટલા જ માણસોને ઊભા રાખવામાં આવે છે. રૂા. ૧૧૦૦-ની તથા રૂા. ૨૧૦૦/-ની એ બે પ્રકારની મહાપૂજા હોય છે. એમાં જેમણે નામ નોંધાવ્યું હોય તેમને જ બેસાડવામાં આવે છે. ત્યારે મૂર્તિનાં પૂરેપૂરાં દર્શન થાય છે.
આપણને ગભારાની બહાર બેસાડે છે. ગભારાની અંદર
૯૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org