SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ चित्रं विभो ! कथमवाङ्मुखवृन्तमेव । विष्वक् पतत्यविरला सुरपुष्पवृष्टिः ।। त्वद्गोचरे सुमनसां यदि वा मुनीश | गच्छन्ति नूनमध एव हि बन्धनानि ।।२०।। હે પરમાત્મા ! આપશ્રીની ધર્મદેશનાના સમયે ચારે તરફ દેવોએ કરેલી સતત પુષ્પોની વૃષ્ટિ, નીચે છે બીટ (બંધન) જેનાં એવી જ થઈને કેમ પડે છે ? એ એક આશ્ચર્ય છે. પરંતુ આશ્ચર્ય પામવાની જરૂર નથી. કારણ કે આપશ્રીને દેખે છતે ઉત્તમ મનવાળાનાં (પુષ્પોનાં તથા દેવોનાં અને મહર્ષિઓનાં) કર્મોનાં બંધનો નક્કી નીચે જ જાય છે એમ છે મુનીશ્વર ! તે પુષ્પવૃષ્ટિ સૂચવે છે. પરમાત્માના દર્શનથી જેમ પુષ્પોનાં બંધનો નીચે જાય છે. તેમ સારા મહાત્મા પુરૂષોનાં કર્મોનાં બંધનો પણ નિયમો નીચે જ જાય છે. [૨૦] આઠમું સ્મરણ-૧૭૪ Eight Invocation-174 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005000
Book TitleNavasmarana
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta, A N Upadhye
PublisherManish Smruti Trust Mumbai
Publication Year2011
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy