________________
હૃદયમાં કંઠમાં તાળવામાં ભૂમધે, બ્રહ્મરંધ્રમાં (૧૬) પંચમંત્રાક્ષર = અંગન્યાસ
બે અંગૂઠામાં “નનો રિહંતા'' બોલીને ન્યાસ કરવો. બે તર્જનીમાં “નમો સિદ્ધ '' બોલીને ન્યાસ કરવો બે મધ્યમામાં “નમો મારિયા'' બોલીને ન્યાસ કરવો બે અનામિકામાં “નમો સર્જાયા '' બોલીને ન્યાસ કરવો. બે કનિષ્ઠામાં “નમો નો સવ્વસાહૂU'' બોલીને ન્યાસ કરવો. પછી नमो अरि० नमो सिद्धाणं नमो आय० नमो उव० नमो लोए० (ક્રમશઃ ડાબા હાથે ન્યાસ કરવો પંચપરમેષ્ઠીની ધારણા કરવી) આ મંત્ર માત્ર એકવાર ગણવો. (૧૭) “ હું નમઃ” આ મંત્ર બોલી જમણા હાથે પટબંધન ઉપર વાસક્ષેપ કરવો. પછી તેને (મંત્રોચ્ચાર વખતે વાસક્ષેપ હાથમાં રાખવો નમસ્કાર કરવો) પછી...પટબંધન ખોલવું અને પટને નમસ્કાર કરી બે હાથે પટને ઉપાડી મોરપીંછીથી પૂંજી પટને યોગ્ય સ્થાને સ્થાપન કરવો. મધ્યબિંદુથી સમગ્ર પટના આવર્તાની વાસક્ષેપ પૂજા કરવી. (વર્ધમાન વિદ્યાથી) (૧૮) પટ તરફ બંને હાથ ચત્તા રાખી નવકારથી સ્થાપના કરવી. (૧૯) ૧ આહ્વાન પૂજામંત્ર – “ હીં નમોડસ્તુ માવન
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org