________________
( ધ્યાન રાખવા જેવું - ૧ બધી ક્રિયા શુદ્ધ અને ઉભા ઉભા કરવી ૨ અરવલાથી પૂંજવામાં વિશેષ ધ્યાન આપવું. ૩ મુહપત્તિ મોઢા આગળ રાખી બોલવું. ૪ ચરવલો બેસો ત્યારે ખોળામાં રાખવો, ઉભા થાઓ ત્યારે હાથમાં
રાખવો, ચાલો ત્યારે ડાબી બાજુ બગલમાં રાખવો. ૫ રાત્રે ચાલતા દંડાસનનો ઉપયોગ કરવો. ૬ સચિત્ત માટી - કાચુ પાણી – વનસ્પતિ આદિનો સ્પર્શ નહીં
કરવો,
લાઇટ ચાલુ – બંધ ન કરવી. ૮ ધર્મ સિવાયના મેગેઝીન વાંચવા નહિં. ૯ પૌષધમાં જે ભૂલો થાય તેને નોંધી લખી પ્રાયશ્ચિત લેવું.
Jain Education International For Private
Personal Use Only
www.jainelibrary.org