________________
• સંશોધક પૂજય આચાર્યદેવ શ્રીમદ્ કુલચન્દ્રસૂરીશ્વરજી મહારાજ પૂજ્ય પંન્યાસપ્રવરશ્રી પુણ્યરત્નવિજયજી ગણિવર આદિ
( પ્રથમ આવૃતિ •
• વિ.સં.૨૦૫૯ •
• ૫૦૦ નકલ •
• મૂલ્ય ૨૫૦ રૂ. )
• સર્વ હક્ક શ્રમણપ્રધાન શ્રી જૈન સંઘને આધીન •
આઠમા ભાગની માર્ગદર્શિકા ગ્રંથસમર્પણ પ્રકાશકીય ફુરણા મંગલ આશીર્વચન - પ.પૂ.આ.શ્રીજયઘોષસૂરીશ્વરજી પ્રસ્તાવના - પંડિતવર્ય શ્રી જીતેન્દ્રભાઈ બી. શાહ ૩૧ થી ૩૨ બત્રીસીનો ટૂંકસાર વિષયમાર્ગદર્શિકા ધાત્રિશદ્વત્રિશિકા ગ્રન્થ ભાગ-૮ २०६९-२१९२ પરિશિષ્ઠ ૧ થી ૧૩
२१९३-२४५४
• પ્રાપ્તિસ્થાન :- (૧) પ્રકાશક
(૨) દિવ્ય દર્શન ટ્રસ્ટ
૩૯, કલિકુંડ સોસાયટી, મફલીપુર ચાર રસ્તા, ધોળકા, જિ.અમદાવાદ-૩૮૭૮૧૦
અંધેરી ગુજરાતી જૈન સંઘના જ્ઞાનખાતાની રકમમાંથી આ ગ્રંથનું પ્રકાશન થયું છે. તેથી ગૃહસ્થોએ જ્ઞાનખાતામાં તેનું મૂલ્ય જમા કરાવી પુસ્તકને માલિકીમાં રાખવું.
મુદ્રક શ્રી પાર્શ્વ કોમ્યુટર્સ ૫૮, પટેલ સોસાયટી, જવાહર ચોક, મણિનગર, અમદાવાદ-૮. ફોનઃ ૩૦૯૧૨૧૪૯ Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org