________________
द्वात्रिंशिका-३२ • ચેતનાનો ચમકારો •
- ૨૦૧૨
२१९१ ૩૨. સજ્જન સ્તુતિ બત્રીસીનો સ્વાધ્યાય છે (એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. દુન્યવી લક્ષ્મીની ઉપમા આત્મગુણવિભૂતિસ્વરૂપ લક્ષ્મીમાં ઘટાડો. ૨. આ ગ્રંથ રચવાનું પ્રયોજન ગ્રંથકારશ્રી શું બતાવે છે ? ૩. “આ ગ્રંથ શ્રેષ્ઠ ખ્યાતિને કઈ રીતે મેળવશે ?” એ માટેનું ગ્રંથકારશ્રીનું મન્તવ્ય જણાવો. ૪. દુર્જનની દુર્બળતાનું વર્ણન કરો. ૫. દુર્જનો સજ્જનના દુશ્મન નથી પણ ઉપકારક જ બને છે તે વાતને સમજાવવા વિવિધ દૃષ્ટાન્ત આપો. ૬. શ્રેષ્ઠ કવિની મનોવૃત્તિ કેવી હોય ? તે જણાવો. ૭. ભાર-શતરક્ષણ-વસ્ત્રની ઉપમા કોને કઈ આપી છે ? તે સમજાવો. ૮. સ્યાદ્વાદવિદ્યાને અને જિનશાસનને કોની ઉપમા આપી છે અને તે કઈ રીતે ઘટે છે ? (બી) નીચે યોગ્ય જોડાણ કરો. ૧. દુર્જન
હીરસૂરીશ્વરજી ૨. વિષ્ણુનું વાહન
નયવિજયજી ૩. વિષ્ણુની પત્ની
પદ્મવિજય ૪. ગરુડ
સાપ ૫. ગુરૂ
ગરુડ ૬. ભાઈ
લક્ષ્મી ૭. અકબરપ્રતિબોધક
સાપનો શત્રુ ૮. સિદ્ધહેમપારગામી
લાભવિજય ઉપા. (સી) ખાલી જગ્યા પૂરો. ૧. સજ્જન-દુર્જનની ઓળખાણ ...... થી થાય છે. (ક્રિયા, વચન, સંગ). ૨. એકાંતવાદી સ્વરૂપ અંધકારનો નાશ કરવા સૂર્યપ્રકાશસમાન ....... વિદ્યા રહેલી છે.
| (સ્યાદ્વાદ, સરસ્વતી, વાસ્ત) ૩. .......ની દષ્ટિ સૂર્યની પ્રજામાં જોડાય છે. (ચક્રવાક, ઘુવડ, દુર્જન) . ........ સોનાનો દુશ્મન નથી – પણ સોનાને શુદ્ધ કરવા દ્વારા ઉપકારી છે.
(હથોડો, અગ્નિ, એરણ) ૫. ગ્રન્થકારશ્રીને .... નું સ્મરણ દાર્શનિક ગ્રન્થસર્જનમાં વિશિષ્ટ સહાયક છે.
(સરસ્વતીમાતા, ગૌતમસ્વામી, નયવિજયજી ઉપા.) ૬. પદર્શનરૂપ મહાસાગરનું મંથન કરનાર ....... મ.સા. હતા.
(હીરસૂરીશ્વરજી મ., કલ્યાણવિજય મ.સ, પદ્મવિજયજી મ.) ૭. એકાન્તવાદના નાશક નયેલતાકારશ્રીનાં દાદાગુરુ ........ હતા.
(ભુવનભાનુસૂરીશ્વરજી, લાભવિજયજી, આત્મારામજી) ૮. ........ એ તૃતીયમંગલસ્વરૂપ છે. (પહેલી બત્રીસી, બત્રીસમી બત્રીસી, ત્રીસમી બત્રીસી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org