SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ 48 • નલતાકારની હદયોર્મિ • द्वात्रिंशिका પ્રતમાં જોવા મળેલ છે. (જુઓ પૃષ્ઠ – ૪૧૬, ૪૨૦, ૪૨૩, ૪પ૯, ૧૪૮, ૭૧૯, ૯૬૮, ૯૭૧, ૯૭૬, ૧૨૨૭, ૧૨૩૮, ૧૨૯૨, ૧૪૧૦, ૧૭૩૮, ૧૯૨૭ વગેરે) ઘણીવાર મુદ્રિત પ્રતમાં પાઠને સુધારવાનો પ્રયત્ન ( )માં કરવા જતાં જૂના સંપાદકથી પાઠ વધુ પડતો અશુદ્ધ અને ભ્રામક બની ગયેલ છે. (જુઓ પૃષ્ઠ - ૮૬૭, ૧૩૪૬, ૧૩૫૭, ૧૩૯૬, ૧૭૨૭, ૧૮૨૭, ૨૦૦૫, ૨૧૨૮ વગેરે). તે જ રીતે શુદ્ધ પાઠની કલ્પના કરીને ( ) માં કલ્પિત શુદ્ધ પાઠ મૂકવાના ભૂતપૂર્વ સંપાદકના પ્રયત્નથી મૂળભૂત અર્થથી ઘણે દૂર નીકળી જવાય તેવું પણ ક્યાંક મુદ્રિત પ્રતમાં જોવા મળેલ છે. (જુઓ પૃષ્ઠ - ૮૬૭, ૧૫૩૦, ૧૮૩૩, ૧૮૫૮, ૨૦૦૩ વગેરે) • ક્યારેક મુદ્રિત પ્રતમાં સંપાદકે શુદ્ધ પાઠની કલ્પના કરીને ( ) માં શુદ્ધ પાઠ દર્શાવેલ હોય તેવા સ્થળમાં અમુક હસ્તપ્રતમાં વધુ સારો પાઠ ઉપલબ્ધ થયેલ છે. (જુઓ પૃષ્ઠ - ૧૩૭૮ વગેરે) • ઘણી વાર મુદ્રિત પ્રતમાં એક જ શ્લોકમાં ત્રણ-ત્રણ અશુદ્ધ પાઠ ઉપલબ્ધ થયા. (જુઓ પૃષ્ઠ – ૧૦૩૧, ૧૩૩૮, ૧૬૭૮, ૧૭૬૧, ૧૮૦૬, ૧૮૨૩ વગેરે) • ક્વચિત્ મુદ્રિત પ્રતમાં અર્થથી શુદ્ધ જણાતા પાઠો પણ સંદર્ભથી અશુદ્ધ જણાયા છે. (જુઓ પૃષ્ઠ - ૧૫૫૯ વગેરે) • ક્યારેક મુદ્રિત પ્રતમાં સંપાદકથી યોગ્ય રીતે પદચ્છેદ ન થયેલ હોવાથી પણ ભ્રામક અર્થ ઊભો થાય તેમ છે. જેમ કે “નતિ પર્વ વધ્યતે' ના બદલે “નાસ્તિપર્વ વધ્યતે' માવે ન ના બદલે “સન્માવેન’ Dાથે ન” ના બદલે “થાણેન' ‘નાત્ય જ્ઞાન ના બદલે “નાત્યવિજ્ઞાન આવો પદજીંદશૂન્ય અશુદ્ધ પાઠ જોવા મળે છે. (જુઓ પૃષ્ઠ - ૬૭, ૨૬૦, ૩૩૧, ૧૩૩૮, ૧૩૭૧, ૧૭૨૮) પદચ્છેદ કરવાની આવશ્યકતા ન હોય ત્યાં પદચ્છેદ કરવાના લીધે પણ મુદ્રિત પ્રતમાં ક્યાંક અર્થવિપર્યાસ જોવા મળે છે. (જુઓ પૃષ્ઠ - ૮૭૮, ૧૩૩૯, ૧૩૭૫, ૧૩૯૬, ૧૭૯૩, ૧૮૨૮, ૧૯૪૮, ૧૯૮૨, ૨૧૭ર વગેરે) સામાન્ય વાચકને ખ્યાલમાં ન આવે છતાં ન્યાયપરિભાષા મુજબ અશુદ્ધ હોય તેવા પાઠ પણ મુદ્રિત પ્રતમાં ઉપલબ્ધ થયા છે. (જુઓ પૃષ્ઠ – ૬૧૨, ૬૧૯, ૬૪૦, ૬૮૪, ૧૭૫૪ વગેરે) ગ્રંથકારશ્રીને જે જણાવવું હોય તેનો ૫૦% જ અર્થ ખબર પડે, ૫૦% અર્થ વાચકને ખબર ન પડે તેવી ક્ષતિઓ પણ ક્યારેક મુદ્રિત પ્રતમાં ઉપલબ્ધ થાય છે. (જુઓ પૃષ્ઠ – ૧૦૫૪, ૧૩૬૦ વગેરે) (૭: દ્વાચિંશિકઃ હસ્તપ્રતની ઉપલબ્ધિથી રહસ્યોદ્ઘાટન દ્વત્રિશિકા પ્રકરણની સંસ્કૃત-ગુજરાતી વ્યાખ્યા લખવાની શરૂઆત કરી ત્યારે પ્રારંભમાં મારી પાસે રતલામથી પ્રકાશિત મુદ્રિત પ્રત તથા જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર તરફથી છપાયેલી પ્રત - એમ કુલ બે મુદ્રિત પ્રત હતી. જેમ જેમ લખાણ આગળ ચાલતું ગયું તેમ તેમ ક્યાંક ક્યાંક પાઠો અશુદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy