SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ • कार्यत्वस्य नानात्वप्रकाशनम् . २४१ कार्यत्वस्य कालिकसम्बन्धेन घटत्व-पटत्वादिमत्त्वरूपस्य नानात्वात् । अथ घटत्व-पटत्वादेर्नियतविरोधदर्शनेन परस्पराऽत्यन्ताभावसमानाधिकरणजातित्वस्य विरोधितावच्छेदकत्वकल्पनान्न तदवच्छिन्नजात्योः समावेशसम्भव इति चेत् ? न, परस्परत्वस्य नानात्वेन तन्नियमस्य विशिष्य विश्रामादिति व्यक्तं स्याद्वादरहस्य । यथा चैतत्तत्त्वं तथा निरूपितमस्माभिः जयलताभिधानायां तट्टीकायाम् (म.स्या.रह.गा.७ खण्ड-२/पृ.५३७) । __ एतेन प्रवृत्ताविव घटादावपि ज्ञानेच्छयोरन्वय-व्यतिरेकाभ्यां हेतुत्वसिद्धेः तत्र घटत्व-पटत्वादीनामाऽऽनन्त्यात् कार्यत्वमेव साधारण्यात् कार्यताऽवच्छेदकम्, शरीरलाघवमपेक्ष्य सङ्ग्राहकलाघवस्य न्याय्यत्वादिति निरस्तम्, कर्तृजन्यताऽवच्छेदकविधया नैयायिकसम्मतस्य कार्यत्वस्य कालिकसम्बन्धेन घटत्व-पटत्वादिमत्त्वरूपस्य नानात्वात्, ध्वंसव्यावृत्त्यर्थं देयस्य सत्त्वस्य विशेषण-विशेष्यभावे विनिगमनाविरहेणाऽतिगुरुत्वाच्च । ___अयमत्राशयः कार्यत्वं न कर्तृजन्यतावच्छेदकं, कार्यतावच्छेदकसम्बन्धस्यैकस्याऽभावात्, कार्यतावच्छेदकसम्बन्धभेदे तदवच्छिन्नकार्यत्वभेदस्य न्याय्यत्वात् । न च प्रध्वंसप्रतियोगित्व-प्रागभावप्रतियोगित्वादिलक्षणं कार्यत्वमभ्युपगन्तुं शक्यते, विनिगमनाविरहात् । न च कालिकसम्बन्धेन केवलं घटत्ववत्त्वात्मकमेव कार्यत्वं कर्तृजन्यतावच्छेदकं, सकलकार्याऽनुगतत्वेन नित्यव्यावृत्तत्वेन चाऽन्यूनाऽनतिरिक्तत्वादिति वाच्यम्, विनिगमनाविरहेण कालिकसम्बन्धेन पटत्वादिमत्त्वरूपमपि तत्स्यादिति कालिकसम्बन्धेन घटत्वपटत्वादिमत्त्वावच्छिन्नं प्रति कर्तृत्वेन कारणता नैयायिकेनाङ्गीकृता स्यात् । ततश्च कार्यतावच्छेदकाऽऽनन्त्यमपरिहार्यमेव । હ કર્યત્વ ર્જીજન્યતાઅવચ્છેદક ન બને છે कार्यत्वस्य. । वणी, आर्यत्वव्याप्य शिविशेषने धर्तृ४न्यताम१६४ न मानवाना ५६२ पर्यत्वने જ તે સ્વરૂપે સ્વીકારવામાં આવે તો તે વાત પણ ઉચિત નથી. કારણ કે “કાર્યત્વ શું છે ?” આ વાત વિચારવામાં આવે તો તેને પણ જાતિસ્વરૂપે તો તમે માનતા નથી. નૈયાયિકમતે કાર્યત્વ એ કાલિકસંબંધથી ઘટત્વ, પટવાદિ સ્વરૂપ હોવાથી તેને કર્તુજન્યતાની અવચ્છેદક માનવામાં અતિગૌરવ દોષ આવશે. (અહીં આશય એ છે કે કાલિક સંબંધથી ઘટત્વ જાતિ દરેક જન્ય પદાર્થોમાં રહે છે. દરેક જન્યપદાર્થ કાલોપાધિ હોવાથી કાલિક સંબંધથી તેમાં રહેલ ઘટવજાતિ કાર્ય–સમનિયત છે. અર્થાત્ જ્યાં જ્યાં કાર્યત્વ ગુણધર્મ રહેલો છે. ત્યાં ત્યાં કાલિક સંબંધથી ઘટત્વ જાતિ રહેલ છે. તથા જ્યાં જ્યાં કાલિકસંબંધથી ઘટવ રહે છે ત્યાં ત્યાં કાર્યત્વનામનો ગુણધર્મ રહેલ છે. આથી લાઘવસહકારથી કાર્યત્વને નવ્યર્નયાયિકો કાલિકસંબંધથી ઘટત્વવત્તાસ્વરૂપ માને છે. પરંતુ આ રીતે તો પટવજાતિ પણ કાર્યત્વને સમનિયત બને છે. કાલિકસંબંધથી જ્યાં જ્યાં પટવજાતિ રહે છે ત્યાં ત્યાં કાર્યત્વ ગુણધર્મ રહે છે અને જ્યાં જ્યાં કાર્યત્વ રહે છે ત્યાં ત્યાં કાલિકસંબધથી પટવજાતિ અવશ્ય રહે છે. આમ કાલિક સંબંધથી જેમ ઘટત્વ કાર્ય–સમનિયત છે તેમ પટવ પણ કાર્યવસનિયત જ છે. માટે કાર્યત્વ કાલિક સંબંધથી ઘટત્વવત્તાસ્વરૂપ માનવું કે પટત્વવત્તા સ્વરૂપ તે બાબતમાં કોઈ એક પક્ષમાં મજબૂત દલીલ મળતી નથી. માટે કાર્યત્વને કાલિકસંબંધથી જેમ ઘટત્વવત્તારૂપ મનાય છે તેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy