SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ • दोषावरणध्वंससाधनम् . २२९ ___ यद्यपि अत्र ‘दोषाऽऽवरणे निःशेषहानिप्रतियोगिनी, तारतम्यवद्धानिप्रतियोगित्वादि'त्यनुमाने दोषक्षयस्य यत्नसाध्यतोपदर्शिता । तदुक्तं अध्यात्मतत्त्वालोके → अरागभावः पुरुषार्थसाध्यो देवस्य તત્ત્વ પરમં તવેવ | રા'વિવોથ્વયાતવત્યુ સઘઃ પરંભ્યોતિતિ પૂર્ણમ્ || ૯ (.તત્ત્વા.ર/૧૨) इति । यथोक्तं दर्शनशुद्धिप्रकरणे अपि → अट्ठविहं पि य कम्मं अरिभूयं होइ सव्वजीवाणं । तं મૂરિહંતા રિહંતા તેના પુવંતિ || ૯ (દ્ર શુ./૧૨) રૂતિ / ૩ ત્રાગતિશયિનીત્વમાશ્રયમેવ્યાપારપ્રयुक्ताऽल्पाऽल्पतर-बहु-बहुतरप्रतियोगिकत्वं, निःशेषत्वञ्च स्वसमानाधिकरण-स्वप्रतियोगिसजातीयप्रागभावकालीनभिन्नत्वम् । अतो न जातिरूपातिशयपरमुक्तिसङ्क्रमाद्यसम्भवप्रयुक्तदोषावकाशः।। 'यद्यपी'त्यादिना पूर्वपक्षयति । 'तथापी'त्यनेनास्योत्तरपक्ष इत्यवधेयम् । अत्र = प्रकृते हेतुसाध्ययोर्वैयधिकरण्यनिराकरणायाऽवश्यमङ्गीकर्तव्ये 'दोषाऽऽवरणे निःशेषहानिप्रतियोगिनी तारतम्यवद्धानिप्रतियोगित्वादि'त्यनुमाने अभव्य-जातिभव्य-सिद्धादिदोषाऽऽवरणयोः पक्षत्वे पक्षकदेशे बाधः, अंशतः पक्षाऽसिद्धिश्च । न ह्यभव्यादिगतदोषाऽऽवरणयोः निःशेषहानिप्रतियोगिता सम्भवति, न वा सिद्धे भगवति કે દોષ અને આવરણની હાનિનું તારતમ્ય જોવા મળે છે. જેમ અગ્નિસંયોગ વગેરે મલનાશક તત્ત્વો દ્વારા સોનાના બાહ્ય અને આંતરિક મેલનો સંપૂર્ણ નાશ થાય છે, કારણ કે તેનો આંશિક નાશ થઈ શકે છે. તેમ આત્માના રાગાદિ દોષ અને જ્ઞાનાવરણ વગેરે આવરણની રત્નત્રયીની આરાધનાથી આંશિક હાનિ થતી હોવાથી તેની સંપૂર્ણ હાનિ પણ કોઈક આત્મામાં થવી જ જોઈએ. આ હકીકત અનુમાન પ્રમાણથી સિદ્ધ થાય છે. હવે ટીકાકારશ્રી “ચર દ્વારા પૂર્વપક્ષ રજૂ કરે છે અને પૃઇ-૨૩૪ ઉપર 'તથાપિ' દ્વારા તેનો ઉત્તરપક્ષ રજૂ થશે. આ વાતનો વાચકવર્ગે ખ્યાલ રાખવો. દીર્ઘ પૂર્વપક્ષ :- (‘ગરિ') “કોઈક આત્મામાં દોષ અને આવરણની સંપૂર્ણ હાનિ છે, કારણ કે તેનું તારતમ્ય જોવા મળે છેઆ અનુમાન પ્રયોગમાં પક્ષ તરીકે બને છે આત્મા, સાધ્ય છે દોષાવરણની સંપૂર્ણ હાનિ તથા હેતુ છે દોષ અને આવરણની હાનિની તરતમતા. અહીં હેતુ પક્ષમાં રહેતો નથી. અર્થાત્ સાધ્ય અને હેતુ વ્યધિકરણ બને છે. નૈયાયિકમાન્ય સિદ્ધાન્ત મુજબ તો પક્ષમાં હેતુ અને સાધ્ય બન્ને રહેવા જોઈએ. હેતુ બીજે ક્યાંક રહે તથા તેના બળથી સાધ્યની સિદ્ધિ અન્યત્ર કરવી-એવું ન ચાલે. તેથી સૌપ્રથમ તો હેતુ અને સાધ્યને સમાનાધિકરણ બનાવવા જરૂરી છે. તે માટે અનુમાનપ્રયોગ આ રીતે કરવો પડશે કે – દોષ અને આવરણ, સંપૂર્ણહાનિના પ્રતિયોગી છે, કારણ કે તે તારતમ્યવાળી હાનિના પ્રતિયોગી છે.' અહીં પક્ષ છે દોષ અને આવરણ, સાધ્ય છે સંપૂર્ણ હાનિની પ્રતિયોગિતા. હેતુ છે તરતમભાવવાળી હાનિની પ્રતિયોગિતા. અહીં તુ અને સાધ્ય પક્ષમાં સમાનાધિકરણ બને છે. પરંતુ આ રીતે અનુમાનપ્રયોગ કરવામાં તકલીફ એ થશે કે પક્ષની વિચારણા કરતાં બાધ અને અસિદ્ધિ દોષ લાગુ પડશે. તે આ રીતે - અભવ્ય, જાતિભવ્ય વગેરે જીવોના રાગાદિ દોષ અને જ્ઞાનાવરણાદિ આવરણમાં તારતમ્યવાળી હાનિની પ્રતિયોગિતા હોવા છતાં સંપૂર્ણ હાનિની પ્રતિયોગિતા ન હોવાથી બાધ દોષ લાગુ પડે છે. પક્ષમાં સાધ્યાભાવનો નિશ્ચય થાય તો હેતુ બાપદોષગ્રસ્ત બને છે. બાધ દોષના નિવારણ માટે વીતરાગના દોષ અને આવરણને પક્ષ બનાવવામાં આવે તો બાધ દોષ નહિ આવે પરંતુ પક્ષની જ અસિદ્ધિ થઈ જશે. કારણ કે વીતરાગના દોષ અને આવરણની સંપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy