SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ • स्वगुणप्रागभावस्य स्वयोग्यतात्मकत्वम् • २१९ स्वभावत इति । अन्यथा स्वस्मिन्नन्यवृत्तिगुणाऽऽपत्तेः। न च प्रागभावाऽभावान्नेयमापत्तिः, स्वगुणप्रागभावस्य स्वयोग्यतापरिणतिपर्यवसितत्वादिति भावः ।।६।। प्रकृत्या = निसर्गतो भेदः = वैशिष्ट्यं तथा = तेन प्रकारेण अन्येभ्यः = स्वेतरदेवेभ्यो ब्रह्मा-विष्णुमहेशादिभ्यो देवस्य = देवाधिदेवस्य वीतरागस्य मिथ्यात्वादिदशायामपि, किमुताग्रेतनदशायामित्यपिशब्दार्थः, स्वभावत एव भेदः = वैशिष्ट्यं, अन्यथा = निगोदादिदशायामपि तथास्वभावविशेषानङ्गीकारे, स्वस्मिन् अन्यवृत्तिगुणापत्तेः = तीर्थकरेतरजीववृत्तीनां सामान्यगुणानामागमनं स्यान्न तु गुणविशेषाणामिति दोषस्यापत्तेरित्यर्थः । न चैतधुज्यते, विशिष्टेतरफलयोः परम्पराहेतोरपि भेदात्, एतदभावे तद्विशिष्टेतरत्वानुपपत्तेः । एतेन तीर्थकराऽतीर्थकरयोः बोधिभेदोऽपि व्याख्यातः, भगवद्बोधिलाभो हि परम्परया भगवद्भावनिवर्तनस्वभावः, न त्वन्तकृत्केवलिबोधिलाभवदतत्स्वभावः, तद्वत् ततः तद्भावाऽसिद्धेरिति तत्तत्कल्याणाऽऽक्षेपकतथाभव्यात्वभाज एते तीर्थकरा इति (ल.वि.पृष्ठ-२४) इति व्यक्तं ललितविस्तरायाम् । न च तीर्थङ्करे प्रागभावाभावात् = तीर्थङ्करेतरजीववृत्तिसामान्यगुणप्रतियोगिकप्रागभावविरहात् नेयं = नैव वरबोध्यादिभिन्नसामान्यगुणनिष्पत्तिलक्षणा आपत्तिः, न वा वरबोध्याद्यनापत्तिः, तत्प्रागभावसत्त्वादिति वक्तव्यम्, नैयायिकदर्शितरीत्या भावभिन्नपदार्थरूपेण प्रागभावस्याऽनङ्गीकारात् स्वगुणप्रागभावस्य = स्वाऽसाधारणगुणप्रतियोगिकप्रागभावस्य जैनदर्शने स्वयोग्यतापरिणतिपर्यवसितत्वात् = स्वकीयस्वभावविशेषજીવો કરતાં વિલક્ષણતા સ્વાભાવિક રીતે જ હોય છે. લલિતવિસ્તરા પ્રસ્થમાં જણાવેલ છે કે મારા તે પરાર્થવ્યસનિનઃ' અર્થાત્ પહેલેથી જ અરિહંતના જીવને નિઃસ્વાર્થ પરોપકારનું વ્યસન હોય છે. જો આવા વિશિષ્ટ ગુણોને અનુકૂળ એવો સ્વભાવ પહેલેથી જ તેમનામાં માનવામાં ન આવે તો તેમનામાં અન્યના સામાન્ય ગુણો ઉત્પન્ન થાય.” એવું માનવાની આપત્તિ આવે. શંકા :- અરિહંત ભગવાનના જીવમાં અન્ય જીવોમાં રહેનારા સામાન્ય ગુણોનો પ્રાગભાવ ન હોવાથી સામાન્ય જીવોના સામાન્ય ગુણો ઉત્પન્ન નહિ થાય. પરંતુ વિશિષ્ટ પરોપકાર આદિ ગુણોનો પ્રાગભાવ હોવાથી તેના વિશિષ્ટ ગુણો જ ઉત્પન્ન થશે. જ્યાં જેનો પ્રાગભાવ રહ્યો હોય તે કાર્ય ત્યાં ઉત્પન્ન થાય, બીજે ઉત્પન્ન ન થાય તથા તે સિવાયના બીજા કોઈ ગુણધર્મ કે કાર્ય પોતાનામાં ઉત્પન્ન ન થાય.” આ તો સર્વસામાન્ય-સર્વમાન્ય પ્રારંભિક સિદ્ધાન્ત છે. પટનો પ્રાગભાવ તંતુઓમાં હોવાથી પટ તંતુમાં ઉત્પન્ન થાય, માટીમાં ઉત્પન્ન ન થાય. આટલા માત્રથી મિથ્યાત્વ વગેરે અવસ્થામાં બીજા જીવો કરતાં અરિહંત પરમાત્મામાં સ્વભાવથી ભેદ માની શકાય નહિ. ૨ પ્રાગભાવ યોગ્યતાસ્વરૂપ છે, અભાવસ્વરૂપ નહિ ? સમાધાન :- “પોતાનામાં જે ગુણનો પ્રાગભાવ હોય તે ગુણ પોતાનામાં ઉત્પન્ન થાય, બીજા ગુણ પોતાનામાં ઉત્પન્ન ન થાય.” આવું તમે જે કહેલ છે તેના દ્વારા એ જ સિદ્ધ થાય છે કે “જે ગુણો જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાં તેની યોગ્યતા રહેલી હોય છે. તમે જેને પ્રાગભાવ કહો છો તેને અમે યોગ્યતા કહીએ છીએ. તમે કહો છો કે તંતુમાં ઘડાનો પ્રાગભાવ ન હોવાથી ઘડો ઉત્પન્ન થતો નથી અને પટનો પ્રાગભાવ હોવાથી પટ તેમાં ઉત્પન્ન થાય છે. જ્યારે અમે એમ કહીએ છીએ કે “તંતુમાં ઘડો ઉત્પન્ન થવાની યોગ્યતા ન હોવાથી ઘડો ઉત્પન્ન થતો નથી અને પટ ઉત્પન્ન થવાની યોગ્યતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy