SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ १८२ • मार्गभेदकल्पनाया अभद्रकता • द्वात्रिंशिका-३/२७ मार्गभेदस्तु यः कश्चिन्निजमत्या विकल्प्यते । स तु सुन्दरबुद्ध्यापि क्रियमाणो न सुन्दरः ।।२६ ।। મારિ | વ્યt: Tીરા निवर्तमाना अप्येके वदन्त्याचारगोचरम् । आख्याता मार्गमप्येको नोञ्जीवीति च श्रुतिः ॥२७।। निवर्तमाना इति । एके संयमाद् निवर्तमाना अप्याचारगोचरं यथावस्थितं वदन्ति 'वयमेवं' संविग्नयति-श्रावक-संविग्नपाक्षिकलक्षणात् मार्गादन्यः कश्चिन्मार्गो नोपदिष्टो जिनवरैरिति स्वबुद्ध्या તત્વરિત્વનયુતિ શિક્ષયગ્નાદિ મતિ | ચં: રૂ/રદ્દ ननु ‘संविग्नपाक्षिकोऽपि मोक्षमार्ग एव न तून्मार्गः' इति कुत्रोक्तमित्याशङ्कायां आचाराङ्गादिबलेन પ્રયોજાયેલ દ્રવ્ય શબ્દને અપ્રધાન = ગૌણ અર્થમાં અર્થાત્ કહેવા માત્ર પૂરતો સમજવો. કેમ કે અંગારમર્દક સૂરિ અભવ્ય હોવાથી ભાવ આચાર્યપણાની તેમનામાં યોગ્યતા જ નહતી. તેથી પ્રસ્તુતમાં આશય એ છે કે મિથ્યાત્વી હોવા છતાં, અપુનબંધક વગેરેની દીક્ષા, પ્રતિક્રમણ, પડિલેહણ આદિ આવશ્યક યોગો દ્રવ્યઆવશ્યક હોવા છતાં જો સાર્થક હોય, પ્રધાન હોય અર્થાત્ ભાવ દીક્ષા, ભાવ આવશ્યક આદિનું કારણ બનનારા હોય તો સમકિતી એવા સંવિગ્નપાક્ષિકના પ્રતિક્રમણ આદિ આવશ્યક યોગો દ્રવ્ય આવશ્યક હોવા છતાં તેને નિરર્થક કેમ મનાય ? માટે તેને પણ પ્રધાન માનવા, સાર્થક માનવા, ભાવ પ્રતિક્રમણના = તાત્ત્વિક આવશ્યયોગના કારણ માનવા એ જ ઉચિત છે. તેથી સંવિગ્નપાક્ષિક પ્રતિક્રમણ-પડિલેહણ વગેરે ન કરે અથવા અવિધિથી કરે તો તે યોગો સદંતર નિષ્ફળ જ હોય – આવું કોઈએ માનવું નહિ. અને તેવી પ્રરૂપણા કરીને અલગ માર્ગની સ્થાપના કરવી નહિ. આનું કારણ એ છે કે -(૩૫) માર્ગભેદ તો ન જ ક્રાય હ ગાથાર્થ - પોતાની બુદ્ધિથી જે કોઈ નવા માર્ગની કલ્પના કરવામાં આવે છે, તે સુંદરબુદ્ધિથી થતી હોવા છતાં સુંદર નથી. (૩ર૬) ટીકાર્ય :- ગાથા સ્પષ્ટ હોવાથી ટીકાકારશ્રીએ તેનું વિવેચન કરેલ નથી. (૩/ર૬) વિશેષાર્થ:- સર્વજ્ઞ તીર્થકર ભગવંતોએ તથા ઉત્તરકાલવર્તી સ્થવિર ગીતાર્થ ભવભીરુ અશઠ ગીતાર્થ સાધુ ભગવંતોએ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવને આશ્રયીને જે મોક્ષમાર્ગની, આચારમાર્ગની સ્થાપના કરી છે, પ્રરૂપણા કરી છે તે પરંપરાગત માર્ગને છોડી પોતાની સ્વતંત્ર બુદ્ધિથી નવા આચાર માર્ગની પ્રરૂપણા કરવી તે એક જાતની બાલિશતા છે, પછી ભલે ને તે અભિનવ આચારપ્રતિપાદનની પાછળ પોતાનો આશય સારો કેમ ન હોય? મરિચિએ પોતાની લાચારીથી નવા માર્ગની/આચરણની કલ્પના કરી તે સુંદર ન જ હતી. તેમ “અમે તો સંવિગ્નપાક્ષિકછીએ. સાચી દેશના આપીએ. બાકી ઉભય/ક પ્રતિક્રમણ, પડિલેહણ કે લોચ-વિહાર-ગોચરીચર્યા આદિ આચાર પાળીએ નહિ” આમ નવા માર્ગની સ્થાપના કરવાની ભૂલ ન કરવી. (૩/૨૬) સંવિગ્નપાક્ષિક પણ માર્ગ છે - આવું જણાવતા ગ્રંથકારશ્રી કહે છે કે – ગાથાર્થ :- “આચારથી પાછા વળતા પણ અમુક જીવો આચારમાર્ગને કહે છે એવી તથા “માર્ગને કહેનાર છતાં શુદ્ધગોચરીજીવી નહિ એવી પણ આગમોક્તિ છે. (૩/૨૭) હ બે પ્રકારની બાલિશતા જ ટીકાર્ય - અમુક જીવો યથાવસ્થિત ચારિત્રાચારથી પાછા ફરવા છતાં પણ વાસ્તવિક ચારિત્રઆચારને ૧. મુદ્રિતકતો “વચનેવ’ તિ પટિ: | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy