________________
શ્રી બે પ્રતિક્રમણ સૂત્ર અન્નત્થ ઉસસિએણુનીસસિએણ; ખાસિએણું; છીએણું; જભાઈએણું, ઉડુએણું; વાચનિસર્ગોણું; ભમલીએ પ્રિમુછાએ. (૧). સુહુમહિં અંગસંચાલેહિં, સુહુમહિ ખેલસંચાલેહિ, સુહુમહિ દિસિંચાલેહિં (૨).એવમાઇએ હિં, આગાહિં, અભો અવિ. રાહિએ,હજજ મે કાઉસ્સગે.(૩).જાવ અરિહંતાણું ભગવંતાણું; નમુક્કારેણું ન પારેમિ. (૪). તાવ કાય ઠાણું મામેરું, ઝાણું; અપાણે વોસિરામિ. (૫).
અહીં એક લોગસ્સનો “ચહેસુ નિમ્મલયા' સુધીને, ન આવડે તે ચાર નવકારને કાઉસ્સગ્ન કરે અને પછી નીચે મુજબ પ્રગટ લોગસ કહે.
૨ લેગસ્સ ઉજજઅગર ધમ્મતિસ્થય જિનેક અરિહંતે કિઈટ્સ; ચઉવીસપિ કેવલી (૧).
૧. આ સૂત્રમાં કાઉસગ્નના બાર અને બીજા ચાર આગારો મળી કુલ ળ આગારનું વર્ણન છે. તેમજ કાર્યોત્સર્ગ કરતાં શારીરિક અનિવાર્ય છુટે રાખવામાં આવી છે. આ સિવાય વધુ છુટ લેવામાં આવે તે કાઉસગ્ગને ભંગ થાય તે જણાવ્યું છે.
૨. આ સૂત્રમાં ચે. ૨. તીર્થકરોની નામપૂર્વક સ્તુતિ કરેલી છે તેથી તેનું બીજુ નામ નાસ્તવ છે અને પંચપરમેઠો કે ૨૪ તીર્થકર નું સમરણ કરવાનું હોવાથી કાઉસગમાં લેગસ કે ન હાર ગણવામાં આવે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org