SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬ શ્રી બે પ્રતિક્રમણ સૂત્ર (કહી, પુરૂષ નીચે પ્રમાણે “વિશાલ-લેચન-દલ” બોલવું વિશાલલોચનાં સૂત્ર. વિશાલચનદલ, પ્રોધદાતાશ્કેસરશ્ન; પ્રાતવરજિનેન્દ્રસ્ય, મુખપદ્મ પુનાતુ વઃ ૧, પામભિષેક કર્મ કૃત્વા, મત્તા હર્ષ ભરાતુ સુખ સુરેન્દ્રા; તૃણમપિ ગણયન્તિ નવ નાર્ક, પ્રાતઃ સન્ત શિવાય તે જિનેન્દ્રાઃ ૨. કલકનિમુકતમુકત પૂર્ણતં, કુર્તક રાહગ્રસને સદેદયમ; અપૂર્વચન્દ્ર જિનચન્દ્રભાષિત, દિના ગમે નૌમિ બુધેનમસ્કૃતમ્. ૩, સ્ત્રીઓએ “નમો તથા વિશાલચન” નહિ કહેવું. પણ “સંસારદાવા” ની ત્રણ થાય સુધી કહેવું. સંસારદાવા સ્તુતિ સંસારદાવાનલદાની, સંમેહધલીહરણે સમીર માયારસદારણસરસી, નમામિવીરગિરિસારધરમૂ. ૧ આ સૂત્રમાં શ્રીવીરપરમાત્માની, સર્વ તીર્થકરોની અને શ્રી જિનવાણીની સ્તુતિ છે આ સવારના પ્રતિક્રમણમાં બોલાય છે. ૧ નડતુ, વિશાલલોચન આ બે સૂત્ર પૂર્વમાંથી ઉતરેલા હોવાથી સ્ત્રીએ બોલતી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004916
Book TitlePanch Pratikraman Sutra Vidhi Sahit
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, Vidhi, & Paryushan
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy