________________
પર
શ્રી બે પ્રતિકમણ સૂત્ર
૫ચકખામિ અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, લેવાલેણું,ગિહત્ય-સંસણું, ઉખિત્ત-વિવેગણું પડુમખિએણું, પારિડા-વણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ-સમાહિ-વત્તિયાગારેણં, એકાસણુંબિચાસણું પચ્ચકખાઈ, તિવિહં પિ આહારં–અસણુંખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, સાગારિયાગારેણં, આઉટણ-પસારેણું, ગુરૂ-અબુPણું, પારિવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાવિત્તિયાગારેણું પાણસ્સલેવેણ વા,અલેવેણ વા,
નવીનું પચ્ચક્ખાણ લેવું હોય તે “વિગઈઓ’ પછી નિત્રિગઈએ, એટલે પાઠ વધારે બોલ.
xએકાસણાનું પચ્ચખાણ કરવું હોય તે, એકલું ‘એકાસણું' બેલવું અને બિયાસણાનું કરવું હોય તે બિયા સણું એટલે પાઠ બેલ પણ “એકાસણું એ પાઠ બેલ નહિ.
એકલડાણુ” નું પચ્ચક્ખાણ કરવું હોય તો આઉટણ પસારે પાઠ ન કહે અને બિયાસણું ને બદલે એકલઠાણું બોલવું, તથા “તિવિહંપિ આહાર' ને બદલે ઉવિહંપિ આહાર બેલવું તથા “અસ” પછી પાણું એટલે અધિક પાઠ બેલવો. આ પચ્ચકખાણમાં જમણો હાથ અને મુખ સિવાય, બધાં અંગોપાંગ સ્થિર રાખવાં–અને જમતી વખતે જ ઠામ-ચઉવિહાર કરવાનું હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org