________________
હળવે હળવે પૂછીયે, તત્વ લઈએ તાણી;
૪૫ અને જે કોઈ અતિચાર પક્ષ દિવસમાં સૂક્ષ્મ બાદ૨૦ ૩
ચારિત્રાચારે આઠ અતિચાર, પણિહાણ જગજુ, પંચહિં સમિઈહિં તીતિ ગુત્તી હિં; એસ ચરિત્તાયા અઠવિહે લઈનાયો. ૪ ઈર્યાસમિતિ, ભાષાસમિતિ, એ. સમિતિ, આદાનભંડમનિફવણસમિતિ, પારિઠ્ઠાવણિયાસમિતિ, માગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્ત એ અષ્ટ પ્રવચનમાતા સાધુતણે ધમેં સદૈવ, શ્રાવક તણે ધર્મે સામાચિક, પિસહ લીધે રૂડી પેરે પાળ્યાં નહીં. ખંડણું વિરાધના (ઈ. ચરિત્ર ચાર વિષય અને જે કઈ અતિચાર પક્ષ૦ ૪
વિશેષતઃ શ્રાવતણે ધર્મ સમ્યક્ત્વ મૂળ બાર વ્રત, - કૃવતણા પાંચ અતિચાર, સંકા કંખ વિગિછા, કે શ્રી અરિહંતાણા બળ, અતિશય, જ્ઞાનલકમી, ગાંભિર્યાદિક ગુણ, શાશ્વતી પ્રતિમા, ચારિત્રિયાના ચારિત્ર, શ્રીજિનવચન સદેહ કીધે, આકાંક્ષા–બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, ક્ષેત્રપાલ, ગોગો, આસપાલ, પાદરેદેવતા, નેત્રદેવતા, દેવ દેહરાના પ્રભાવ દેખી રેગ આવે ઈહલોક પરલેકાર્થે પૂજ્યા, માન્યા. બૌદ્ધ, સાંખ્ય સંન્યાસી ભરડા, ભગત, લિંગીયા, જેગી, દરવેશ અનેરા દર્શનીયાનું કખ, મંત્ર, ચમત્કાર દેખી પરમાર્થ જાણ્યા વિના ભૂલાવ્યા, મઘા, કુશાસ્ત્ર, શીખ્યાં, સાંભળ્યાં, શ્રાદ્ધ, સંવત્સરી, હાળી, બળેવ મહિપૂનમ, અજાપડ, પ્રેતબીજ, ગૌરીત્રીજ, વિનાયક ચોથ, નાગપંચમી ઝીલણા છઠ્ઠી,શલસાતમી ધુવઅષ્ટમાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org