________________
સાત વૈતના સર્વ જણ, કિંમત અક્કલ તુલ્ય;
૪૫૩
શ્રી પાક્ષિકાદિ સંક્ષિપ્ત અતિચાર.
નામિ દંસણુમિ અ, ચરણુંમિ તવંમિ તહય વરિયંમિ; અથરણું યારે, ઈસ એસો પંચહા ભણિઓ. ૧ જ્ઞાનાચાર, દનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વિચાર એ પંચવિધ
મા ચારમાંહિ અને જે કોઈ અવિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ, કે, દર જાણતાં, અજાણતાં હુએ હોય, તે સવિ હું મન, વચન, કાએ કરી મિચ્છામિ દુક્કડં. ૧
તત્ર જ્ઞાન આરે આઠ અતિચાર, કાલે વિષ્ણુએ બહુમાણે, વિહણે તહ અનિહaણે વંજણ અર્થે તદુભાએ, અઠવિહા નાણમાયારે. ૨ જ્ઞાન કાળવેળાએ ભ ગુ. વિનયહીન, બહુમાનહીન, ઉપધાનહીન, અને કન્ડે ભણી અને ગુરૂ ક. દેવવંદન, વાંદ, પડિકમાણે, સજઝાય કરતાં ભણતાં, ગણુતા કુડો અક્ષર, કાન્હામાત્ર, આગલે ઓછા ભણે. સૂત્રે અર્થ બિહુ ડાં કહ્યાં. સાતણે ધર્મે કાજે, ડાંડે અણપડિલેશો. કાજે અણુઉદ્ધરિયે. અસઝાય અજઝાયમાંહિ દશવૈકાલિક પ્રમુખ સિદ્ધાંત ભયે ગુ. શ્રાવકતણે ધર્મો શિરિર લિ. પડિક્કમણાસૂત્ર, ઉપદેશમાળા પ્રમુખ ભચે. કાળવેળાએ કાજે અણુઉદ્ધરિએ પઢ, જ્ઞાનદ્રવ્ય ભક્ષિત ઉપેક્ષિત પ્રજ્ઞ પર છે વિણા, વિણસતાં ઉગે. સાર સંભાળ ન કીધી. તથા જ્ઞાનોપગરણ–પાટી, પથી ડરણ, કવળી, નવકાર વાળી, સાપડા સાપડી, દસ્તરી; વહી, એળિયા પ્રત્યે પગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org