________________
શ્રી બે પ્રતિક્રમણ સૂત્ર
રાહિએ, હજજમે કાઉસ્સગ્ગા (૩). જાવ અરિહંતાણું ભગવંતાણું, નમુક્કારેણું ન પારેમિ (૪). તાવ કાર્યા, ઠાણનું, મોણું, ઝાણેણં, અપાણે વાસિરામિ (૫).
તપચિંતવણી અથવા ચાર લેગસને કાઉસ્સગ્ન અથવા સેળ નવકારને કાઉસગ્ગ કરો પછી “નમે અરિહંતાણું” એમ બોલી કાઉસગ્ગ પાર.
શ્રી તપચિંતવણિ કાઉસગ્નની રીત.
શ્રી મહાવીર દેવે છ માસનો તપ કર્યો હતો. ચેત તે તપ તું કરીશ? (અહીં મનમાં તેનો ઉત્તર ચિંતવવે. કે) “શકિત નથી, તેવા ઉત્કૃષ્ટ પરિણામ (મનન ભાવ) પણ નથી.” તે તેથી એક ઉપવાસ ઓછ કરીશ. (ઉત્તરમાં) “શકિત નથી. પરિણામ નથી.” તો બે ઉપવાસ ઓછા કરીશ? ત્રણ ઉપવાસ છા કરીશ? એમ ઓગણત્રીસ ઉપવાસ ઓછા કરવા સુધી ચિંતવવું, તેના ઉત્તરમાં દરેક વખતે “શકિત નથી, પરિણામ નથી.” એમ ચિંવવું.
પછી પાંચ માસનો તપ કર, ચાર માસનો તપ કર, ત્રણ માસને તપ કર, બે માસને તપ કર, માસક્ષમણ કર. ( અહીં પણ દરેક વખતે ઉત્તર મનમાં ચિંતવતા જ.) પછી એક દિવસ ન્યૂન, બે દિવસ ન્યૂન એમ તેર દિવસ ન્યૂન (૧૭ ઉપવાસ) સુધી ચિંતવવું. પછી ચોત્રીસ ભક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org