________________
સંવછરી પ્રતિકમણ વિધિસહ
૩૯૫ ભાગ વન વિપયિા અનેરા જે કોઇ અતિચાર સંવછરી દિવસમાંહિ. ૧૨
સંલેષણાતણે પાંચ અતિચાર, ઇહલોએ પર
એ છે ઈહલેગાસંસપગે, પરગાસં સંપઓગે, જીવિઆસંસમ્પગે, મરણાસંસપગે, કમભેગાસંસપઓગે. ઈહલેકે ધર્મના પ્રભાવ લગે રાજઋદ્ધિ, સુખ, સૌભાગ્ય પરિવાર વાંછયાં.પરલોકે દેવ દેવેન્દ્ર, વિદ્યાધર, ચક્રવતતણી પદવી વાંછી, સુખ આવે જીવિતવ્ય વાંછયું, દુઃખ આવે મરણ વાંછયું, કામભગતણી વાંછા કીધી. સંવેજણાવ્રત વિષચિઓ અને જે કોઈ અતિચાર સંવછરી દિવસમાંહિ. ૧૩.
તપાચાર બાર ભેદ, છ બાહ્ય, છ અત્યંતર, અણસણમૂણા અરિયા. અણસણભણી ઉપવાસવિશેષ પર્વતિથિ છતી શકિતએ કીધો નહિ, ઊદરી વ્રત તે પાંચ-સાત કળીયા ઊણે રહ્યા નહિં, વૃત્તિસંક્ષેપ તે દ્રવ્યભણી સર્વ વસ્તુને સંક્ષેપ કીધો નહી. રસત્યાગ, તે વિગ ત્યાગ ન કીધો, કાયકલેશ-લેચાદિક કષ્ટ સહન કર્યા નહીં, સંલીનતા–અંગે પગ સાચી રાખ્યાં નહિં, પચ્ચકખાણ ભાંગ્યાં, પાટલે ડગમગતા ફચે નહિં, ગડસી,પિરિસી, સાઢપરિસી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org