________________
૩૭૧
સંવછરી પ્રતિકમણ વિધિસહ સર્વે મને,વચન, કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુ.
પહેલે પ્રાણાતિપાત,બીજે મૃષાવાદ,ત્રીજે અદત્તાદાન, ચેાથે મૈથુન, પાંચમે પરિગ્રહ, છોધ, સાતમે માન, આડમે માયા,નવમેલેભ,દશમે રાગ,અગ્યારમે દ્વેષ,આરએ કલહ, તેરમે અભ્યાખ્યાન,ચૌદમે પશુન્ય, પંદરમે રતિ અરતિસાલમે પરંપરિવાર સત્તરમે માયામૃષાવાદ, અટારમે મિથ્યાત્વશલ્ય.એ અઢારયાપસ્થાનકમાંહિ માહેર છે જે કોઈ પાપ સેવ્યું હોય, સેવરાવવ્યું હોય,સેવતાં પ્રત્યે અનુમોઘુ હોય તે સર્વે મન, વચન, કાયાયે કરી તસ્સ મિચ્છામિ દુક્કડં.
સવસવિ,દેવસિઅ, દુચિતિએ, દુલાસિસ, દુચિદૃઅ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન ! ઇચ્છ, તસ્સ મિચ્છામિ દુ.
પછી જમણે ઢીચણ ઉંચે કરીને નીચે પ્રમાણે કહેવું. નમો અરિહંતાણું.૧. નમે સિદ્ધાણું ૨. નમો આચરિયાણું. ૩.નમે ઉવજઝાયાણું ૪. નમે એ સરવસાહૂણું. ૫. એર પંચ નમુક્કારે. ૬. સવપીવપણુસા ૭.મંગલાણં ચ સર્વેસિં. ૮, પઢમં હવઈ મંગલ. ૯.
કરેમિ ભંતે! સામા,સાવજ જે પખામિ જાવ નિયમ પજુવાસામિ, દુવિહં તિવિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org