________________
શ્રી રાઈ પ્રતિક્રમણ વિધિ
સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર સિદ્ધાણું બુઠ્ઠાણું, પારગયાણું પરંપર- ગયાણું; લોઅગમેવગાણું, નમે સયા સવસિદ્ધાણું. ૧. જો દેવાણ વિ દેવો, જ દેવા પંજલી નમંસંતિ; ત દેવદેવમહિઅં, સિરસા વંદે મહાવીર ૨ ઈwાવિ નમુક્કારો, જિણવરવહસ્સ વર્કમાણસ; સંસારસાગરા, તાઈ ન વ નારિ વા ૩ ઉર્જિતસેલસિહ, દિખાનાણું નિશીહિઆજસ્સ તે ધમ્મચવદિ, અરિઠનેમિં નમંસામિ ૪, ચત્તારિ અઠદસ દોય, વંદિયાજિણવરાચઉંવીસ પરમનિરિકઅઠ, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ.
‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ત્રીજા આવશ્યકની મુહપરિ "પડિલેહુ” છે, કહી મુહપત્તિ પડિલેહવી પછી બે વાંદણ દેવાં
ગુરૂવંદન સૂત્ર (પહેલાં વાંદણાં) સૂત્ર ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજારા
૧ આમાં સર્વસિદ્ધ, શ્રી મહાવીરસવામી શ્રી નેમિનાથ તથા શ્રી અષ્ટાપદ ઉપર બિરાજમાન તીર્થંકરાની સ્તુતિ છે.
ચત્તારિ–ગાથામાં સમેતશિખર, શત્રુંજય, ગિરનાર અને નંદીશ્વર વિગેરેની ભિન્ન ભિન્ન સ્તુતિઓ સમાયેલ છે.
૨. આ ઉત્કૃષ્ટ વંદન સૂત્ર છે. આમાં ગુરૂને અતિ મહાન વિનય કઈ રીતે શિષ્ય દર્શાવી શકે, તેની પદ્ધતિ અને વિનયની મહત્તા જણાવવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org