________________
પાક્ષિક પ્રતિકમણ વિધિસહ
૧૮૩ મહાભાઇ મહાસતી પ્રત્યે અસૂઝતું દાન દીધું, દેવાની બુદ્ધ સૂઝતું ફેડી સૂઝતું કીધું, પરાયું ફેડી આપણું કીધું, અણદેવાની બુદ્ધ સૂઝતું કેડી અસૂઝતું કીધું, અણું કેડી પરયું કીધું , વહારવાળા ટળી રહ્યા. સર કરી મહાત્મા તેડયા, મત્સર ધરી દાન દીધું, ગુણવંત આવ્યે ભક્તિ ન સાચવી, છતી શકિતઓ સ્વામીવાત્સલ્ય ન કીધું, અનેરા ધર્મક્ષેત્ર સીદાતા છતી શકિતએ ઉધર્યા નહિ. દીન ક્ષીણ પ્રત્યે અનુકંપાદાન ન દીધું છે બારમે અતિથિ-સંવિભાગ વ્રત વિષઈએ અને જે કઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂમ બાદરે જાણતા અજાણતાં હુએ હોય તે સવિ હું મન, વચન, કાયાએ કરી, તસ્સ મિચ્છામિ દુર્ડ (૧૨).
સંલેષણ તણા પાંચ અતિચાર, ઈહલોએ પરલોએ ઈહલેગાસંસપગે, પરલગાસંસપગે, જીવિઆસંસપઓગે,મરણસંસપગે,કામગાસંસપાઈહલેકે ધર્મના પ્રભાવ લગે રાજઋદ્ધિ સુખ, સૌભાગ્ય, પરિવારવાંછા,પરલોકે દેવ, દેવેન્દ્ર, વિદ્યાઘર ચકરતી તી પદવી વાંછી, સુખ આવ્યું જીવિ
૬ સ હુ - માવીને ન ખપે તેવું–અશુદ્ધ ૨. આઘાપ છા ગયા ૩. નિર્ધ ન ૪. દુઃખી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org