________________
પાક્ષિક પ્રતિકમણ વિધિસહ
૧૬૭ ક, અકરણિજજે, દુજઝાઓ, વિચિતિઓ, અણયારો,અણિછિઅો,અસાવગપાઉંગે;નાણે દંસણે, ચરિત્તાચરિત્તે; સુએ,સામાઈએ હિંગુત્તીશું ચીહે કસાયાણું, પંચણહમણુવયાણ,તિરહું ગુણવયાણું, ઉન્હેં સિખાવયાણબારસવિહસ્સ, સાવગધમ્મસ જે ખંડિઅં, જ વિરાહિ તસ્સ મિચ્છામિ દુક્ક.
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન! પખિ અતિચાર આલઉં? ઈચ્છ. એમ કહું પાક્ષિક અતિચાર કહેવા તે નીચે પ્રમાણે
[પાક્ષિક અતિચારી નામિ દંસણગ્મિ અ, ચરણસિ તવમિ તય વિરિચમિ આયરણે આયારો, ઈએ પંચહા ભણિયે.(૧) જ્ઞાનાચાર, દશનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર,એ પંચવિધ આચારમાંહિ અનેરા જે કોઈ અતિચારપક્ષ દિવસમાંહિ સૂમ બાદર, જાણતાં અજાણતાં હુએ હોય, તે સવિ હું મન,વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. (૧)
અહિં, અમારી ડિકમણામાં-“ચમાસી દિવસમાં અને સંવછરી પડિકમામાં “સંવછરી દિવસમાંડી બોલવું એ પ્રમાણે દરેક ઠેકાણે સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org