________________
૧૦૪
શ્રી બે પ્રતિક્રમણ સૂત્ર તિયપ પંચેંદ્રિય ચૌદ લાખ મનુષ્ય એવંકારે ચોરાશી લાખ જીવાયેનિમાંહિ મહારે જીવે જે કોઈ જીવ હો હાય, હસુવ્યો હોય, હણતાં પ્રત્યે અનુમોદ્યો હોય, તે સવિ હુ મન,વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં.
[અઢાર પાપસ્થાનક] પહેલે પ્રાણાતિપાત,બીજે મૃષાવાદ, ત્રીજે અદતાદાન, ચેાથે મિથુન, પાંચમે પરિગ્રહ; છે કે, સાએ આન, આઠમ, મલયા, નવમે લેભ, દશમેરાગ, અચારમે શ્રેષ; બારમે કહ, તેરમે અભ્યાખ્યાન,
દમે પન્ય, નિરએ રવિ અરતિ, સલમે પરપરિવાર સત્તરમે માયા-મૃષાવાદ,અઢારમે મિથ્યાત્વ શ. એ અઢાર વાપસ્થાનકમાંહિ મહારે જીવે, જે કેદ પાપ સેવ્યું હોય, સેવરાવ્યું હોય, સેવતાં પ્રત્યે અનુમેવું હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડ. - સવ્યસ્સ વિ.દેવસિઅ “દુચિંતિઅદભાસિએ, દુચિહુઅ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ?,ઈચ્છે” તસ્સ મિચ્છામિ દુક્કડં.
(પછી વીરાસને બેસી અથવા ન આવડે તે જમણે પગઢીંચણ ઉભું રાખી નીચે પ્રમાણે “નવકાર,કરેમિ ભંતે ઈચ્છામિ પડિકમિ” એ ત્રણ સૂત્ર કહેવા પૂર્વક “વંદિતુ” કહેવું.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org