________________
જિજ્ઞાસુઓના સહયોગથી જયારે આ પુસ્તક પ્રકાશન થઈ રહ્યું છે તેમાં મને પૂ.પંડિતજીની ઋણમુક્તિનો આનંદ છે. આ પ્રકાશનમાં મુખ્ય સહયોગ પ્રીતમબહેનનો છે તેમને અભિનંદન આપું છું. બીજા સહયોગી બહેનોનું અભિવાદન કરું છું. શ્રી પરાગભાઈએ અંગત રસ લઈને પુસ્તકને પ્રેમપૂર્વક વ્યવસ્થિત રીતે પ્રકાશન કર્યું તે બદલ ધન્યવાદ આપું છું.
પૂ. આચાર્ય ભગવતંશ્રીના શુભાશીષ માટે ઋણી છું. તેમના શુભાશીષને પાત્ર થવા ભાવના રાખું છું. તે કાળના તદૃન પ્રાથમિક ધોરણે થયેલા અભ્યાસના આ લેખનમાં ક્ષતિ થઈ હોય તો ક્ષમાયાચના. પૂ. આચાર્યશ્રીના શુભાશીષ છે તે રીતે સૌ આ પ્રકાશનને આવકારશો તેનો આનંદ છે.
વિનીત, સુનંદાબહેન
- શુભાષ જ 'સુનંદાબહેન એક શુભવિચારની છાબ લઈને આવ્યા છે આપણે સૌ તેને સુસ્વાગતમ્ કહેવાનું છે. પ્રેમભર્યો આવકાર આપવાનો છે.
- આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજી (હૃદયપ્રદીપના અજવાળામાંથી)
સ્વરૂપ અવલોકન Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org