________________
દોહરો - ૧
હે પ્રભુ! હે પ્રભુ! શું કહું, દીનાનાથ દયાળ;
હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ. અર્થ – મારા જેવા દીન અને અનાથ પર દયા કરનાર હે પ્રભુ! હે કરુણાના સાગર! હું કેટલો પામર છું, તેની શું વાત કરું? હું તો અનંત દોષોનું પાત્ર છું, પ્રભુ!
મારા અંતરને પૂછું આ પ્રશ્ન ૧) “હે પ્રભુ!'નો પાઠ કરતાં પ્રભુ સાથે વાર્તાલાપ કરું
છું એવો ભાવ શું દર વખતે મને રહે છે? કેમ?
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
.......
..........
૨) હું કઈ રીતે દીન છું, અનાથ છું?
૩) મારામાં અનંત દોષ છે એવો અહેસાસ મને કઈ
રીતે જાગશે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org