________________
૪૦
દોહરો - ૧૭
સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સત સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય? અર્થ – મુક્તિ માટે જે કંઈ સાધન કર્યા, તે સર્વ બંધનરૂપ થયાં (કારણ કે સ્વછંદે ક્ય, ગુરુઆજ્ઞા પ્રમાણે ન ક્ય) અને તેથી બીજો કોઈ ઉપાય પણ રહ્યો નથી, કારણ કે જે સત્સાધન છે તેનું સ્વરૂપ તો સમજ્યો નહીં. પરિણામે અનાદિનાં બંધન કઈ રીતે જાય?
મારા અંતરને પૂછું આ પ્રશ્ન ૧) હું જે સાધન કરું છું તે બંધનરૂપ શા માટે થયાં છે?
..........
૨) હું ક્યાં સાધનો યથાર્થ સમજણ વિના કરું છું?
......................................................
૩) મારાં સાધનો બંધનમુક્તિમાં કારણભૂત બને તે માટે
હું શું કરીશ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org