________________
૩૪
દોહરો
કેવળ કરુણામૂર્તિ છો, દીનબંધુ દીનનાથ; પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. અર્થ – હે પ્રભુ! તમે અત્યંત કરુણામૂર્તિ છો, દીનના બંધુ છો, દીનના નાથ છો. માટે આ પાપી અને પરમ અનાથ જીવનો હાથ પકડીને ભવસાગરથી પાર ઉતારો, પ્રભુ! મારા અંતરને પૂછું આ પ્રશ્ન
-
૧૪
૧) શું મારી ઇચ્છા પૂરી ન થાય ત્યારે મને સદ્ગુરુ કરુણામૂર્તિ લાગે છે? કેમ?
Jain Education International
૨) સદ્ગુરુ મારા બંધુ હોવા છતાં તેમની આગળ હું
મારા દોષોનો એકરાર શા માટે કરતો નથી?
૩) સદ્ગુરુએ કયા પ્રસંગમાં મારો હાથ ગ્રહીને મને
ઉગાર્યો?
For Private & Personal Use Only
www.jainelibrary.org