________________
૩૨
દોહરો - ૧૩
એમ અનંત પ્રકારથી, સાધન રહિત હુંય; નહીં એક સગુણ પણ, મુખ બતાવું શું? અર્થ – હે પ્રભુ! હું તને મુખ પણ ન બતાવી શકું એવી મારી શરમજનક સ્થિતિ છે, કારણ કે આવા અનંત દોષોથી અનંત પ્રકારે હું ધર્મસાધનથી રહિત છું અને એક સગુણ પણ મારામાં પ્રગટ્યો નથી.
મારા અંતરને પૂછું આ પ્રશ્ન ૧) હું શા માટે સાધનરહિત છું?
૨) મારામાં કયા ગુણો છે?
૩) ઉપર લખેલા ગુણો શા માટે સગુણ ગણાતા નથી?
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org