SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ દોહરો - ૧૦ સેવાને પ્રતિકૂળ જે, તે બંધન નથી ત્યાગ; દેહેંદ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ. અર્થ આપની સેવા, ભક્તિ, ધ્યાન, ચિંતન, આશાપાલન એમાં જે જે કંઈ પ્રતિબંધરૂપ છે, અવરોધરૂપ છે, એનો મેં હજુ ત્યાગ કર્યો નથી. આ શરીરને મેં મારું માન્યું છે. શરીર અને ઇન્દ્રિયો મનને આધીન થઈ બહારમાં ભાગે છે અને પરવસ્તુમાં રાગ કરે છે. પણ તમારા ચરણકમળ પ્રત્યે અથવા આત્મતત્ત્વ પ્રત્યે પોતાની દિશા બદલાવતા નથી. - ૨૬ મારા અંતરને પૂછું આ પ્રશ્ન ૧) હું સેવા શા માટે કરું છું? ૨) સેવાને પ્રતિકૂળ એવાં કયાં બંધનો મને અટકાવે છે? Jain Education International ૩) મારાં દેહ-ઇન્દ્રિયો કયા બાહ્ય પદાર્થોમાં આકર્ષાય છે? For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004854
Book TitleHe Prabhu Shu Kahu
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj, Rakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy