________________
૨૨
દોહરો - ૮
ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દઢ ભાન; સમજ નહીં નિજ ધર્મની, નહિ શુભ દેશે સ્થાન. અર્થ – પ્રભુ! મેં ભક્તિમાર્ગમાં પ્રવેશ પણ કર્યો નથીકે નથી મને પ્રભુભજનમાં ભાનપૂર્વકની દઢતા, નથી મને સ્વધર્મની સમજ અને નથી આ સર્વને પુષ્ટિ આપે તેવું કોઈ શુભ ક્ષેત્ર.
મારા અંતરને પૂછું આ પ્રશ્ન ૧) મારો ભક્તિમાર્ગમાં પ્રવેશ શા માટે થયો નથી?
••••••••••
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
૨) મને દર વખતે ભજનમાં તન્મયતા કેમ આવતી નથી? ............................................
૩) હું શા માટે નિવૃત્તિક્ષેત્રે જતો નથી? અથવા જાઉં
છું તો શા માટે સંપૂર્ણપણે લાભ થતો નથી?
.
-
-
-
- -
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org