SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ દેસાવગાસિકં ઉપભોગ-પરિભોગ પચ્ચક્ખાઈ (પચ્ચકખામિ) અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરા-ગારેણં, સવ્વ-સમાહિ-વત્તિયાગારેણં વોસિરઈ (વોસિરામિ). આ નિયમોની વ્યવસ્થિત ધારણા કરવા માટે મારા દ્વારા લખાયેલ નાની પુસ્તિકા “દરિયા જેટલા પાપ ખાબોચિયામાં ખૂબ જ સહાયક બની શકે તેમ છે. તેમાં વિસ્તૃત છણાવટ કરેલ છે. -: સ્વાધ્યાય :પ્ર-૧ : ટુંકમાં જવાબ લખો. (૧) ચૌદ નિયમો ધારવાથી શું લાભ થાય છે? (૨) ચૌદ નિયમોના માત્રનામ લખો. (૩) “સચિત્ત' નિયમ કઈ રીતે ધારશો? સમજાવો. (આ રીતે ચૌદે નિયમ માટે પૂછી શકાય.) (૪) દેસાવગાસિકનું પચ્ચખાણ લખો. (૫) ૧૪ નિયમ ઘારનારે સવાર-સાંજ ગણતરી વગેરે શું કરવું? પ્ર-૨ : ખરા ખોટા લખો. ખોટા સુધારીને લખો. (૧) એક ભાઈ ભેગી ચાર ખુરશી ઉપર બેઠો, પછી એક પલંગ ઉપર ૫ ગાદલા હતા, તેની ઉપર ઊંધ્યો. તે પછી તેમાંથી એક ગાદલું ઉપાડીને નીચે પાથરીને તેની ઉપર ઊંધ્યો. તેથી તેને ૧+૫+૧=૦ શયન ગણાશે. (આ રીતે કોઈ પણ ખરા ખોટા પૂછી શકાય.) -x -x -x રસોડાનું તત્ત્વજ્ઞાન - ૭૬ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy