SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ -: સ્વાધ્યાય :પ્ર-૧ : નીચેની ખાલી જગ્યા પૂરો. (૧) જ્ઞાની પુરૂષોએ રાત્રિભોજનને..... અને..... નું આશ્રવદ્વાર કહ્યું છે. (૨) નરકમાં ઓછામાં ઓછું ...... વર્ષનું આયુષ્ય હોય છે. (૩) ...... ગ્રન્થમાં રાત્રિભોજન માટે ઘણા શ્લોકો આપ્યા છે. (૪)..... (અજૈન શાસ્ત્ર) માં રાત્રિભોજનને નરકનો નેશનલ હાઈવે કહ્યો છે. (૫) રાત્રિભોજન કરતાં ભોજનમાં ....... આવી જાય તો..... થાય છે. (૬) જે દિવસે અને રાત્રે ખા ખા કરે છે, તે...... વિનાનો...... જ છે, તેવું.... માં કહ્યું છે. (૭) ...... ખાતર પણ માતા-પિતાઓએ રાત્રિભોજન છોડી દેવું જોઈએ. (૮)..... બળ આવી જાય તો....... કઠણ નથી. (૯) ધાર્મિક ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ તેમજ સંઘના અગ્રણીઓએ ...... ના ત્યાગી બનવું જોઈએ. પ્ર-૨ : ટુંકમાં જવાબ લખો. (૧) કઈ બાબતમાં લક્ષ્મણ થોડા હચમચી ગયા? (૨) રાત્રિભોજનનો ત્યાગ કરીને ભૂખનું દુઃખ સહન કરી લેવું સારૂં? શા માટે? (૩) અહિંસાને માનનારાજેનો-અજૈનોથી શા માટે રાત્રિભોજન ન થાય? (૪) માર્કડેય પુરાણમાં રાત્રિભોજન માટે શું કહ્યું છે? (૫) મહાભારતમાં રાત્રિભોજન વગેરે માટે શું કહ્યું છે? (૬) ઋષીશ્વર ભારત વૈદક દર્શનમાં રાત્રિભોજનના ત્યાગથી શું શું ફળ કહ્યા છે? (૭) રાત્રિભોજન વિષે ડૉ. એસ. પેરેટે અને ડૉ. રમેશચન્દ્ર મિશ્રનો અભિપ્રાય લખો. (૮) રાત્રિભોજનને યોગશાસ્ત્રમાં શા માટે રાક્ષસ ભોજનકહ્યું છે? (૯) રાત્રિભોજન વિષે એક સક્ઝાયમાં શું કહ્યું છે? (૧૦) રાત્રિભોજન ત્યાગ અંગે તપોવની એક બાળકનો પ્રસંગ લખો. (૧૧) રાત્રિભોજનના ત્યાગથી કેટલા ઉપવાસનું ફળ મળે? (૧૨) રાત્રિભોજન ત્યાગનું પચ્ચખાણ લખો. (૧૩) સેનપ્રશ્નગ્રન્થમાં રાત્રિભોજનના દોષ વિષે શું લખ્યું છે? પ્ર-૩ : મુદ્દાસર જવાબ લખો. (૧) રાત્રિભોજનથી કેવાકેવા ભવો અને દુઃખો મળે છે? (૨) કથાકયા અજૈન ધર્મગ્રન્થોમાં કોણે કોણે રાત્રિભોજન વિષે શું શું કહ્યું છે? (૩) રાત્રિભોજન આરોગ્યની દૃષ્ટિએ કુપથ્ય છે, તે સમજાવો. (૪) યોગશાસ્ત્રમાં રાત્રિભોજન કરનાર માટે મૂઢ, પશુ, રાક્ષસ જેવા શબ્દો શા માટે વાપર્યા છે? (૫) રાત્રિભોજનના વિષયમાં હંસ-કેશવનો પ્રસંગ લખો. –૪–૪–૪ - સૂર્ય અસ્ત થયે છતે પાણી લોહીતુલ્ય ગણાય અને અનાજ માંસ| તુલ્ય ગણાય. આ વાત પુરાણમાં કહી છે, આપણી નથી. જિનાગમમાં તોરાત્રિભોજનનો દોષ આથી પણ વધારે કહ્યો છે.” આ “પાણસ્સનો આગાર ઉચ્ચરનારા ઊકાળેલું પાણી પીનાર શ્રાવકે રાત્રિએ ચઉવિહાર પચ્ચકખાણ કરવું જોઈએ, તેવી પરંપરા છે.” 1 - સેનમશ્રગ્રન્થમાંથી રસોડાનું તત્ત્વજ્ઞાન - ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy