________________
ચિત્ર ૩૪ : લેયા નામનું અધ્યયન ૩૪ મું આ ચિત્રના ત્રણ ભાગ છે. પહેલા ભાગમાં (૧) કૃષ્ણ વેશ્યા અને (૨) નીલ લેસ્થાને ભાવ દર્શાવવા તે તે વર્ણના બે પુરુષે રજુ કરેલા છે. બંને પુરુષોની વચ્ચે એક થાંભલો છે.
બીજા ભાગમાં (૩) કાતિલેથા અને (૪) તે લેસ્થાને ભાવ દર્શાવવા તે તે વર્ણના બે પુરુષ રજુ કરેલા છે. બંનેની વચ્ચે એક થાંભલો છે.
ત્રીજા ભાગમાં (૫) પદ્મ લેશ્યા અને (૬) શુક્લ લેસ્થાનો ભાવ દર્શાવવા તે તે વર્ણના બે પુરુષો રજુ કરેલા છે. બંનેની વચ્ચે એક થાંભલા છે.
આ પ્રમાણે અનુક્રમે ૧ જળ ભરેલાં વાદળ જે, ૨ લીલાં વૃક્ષ જે, ૩ અળશીનાં ફૂલ કે કેયલની પાંખ જે, ૪ હિંગળક જેવો, ૫ હળદરના પીળા રંગ જે અને ૬ શંખ જેવો વર્ણ. આ પ્રમાણે છે એ વેશ્યાના વર્ણ હોવાથી ચિત્ર પ્રસંગમાં તે તે વર્ણવાળી છ પુરુષાકૃતિઓ રજુ કરીને આ વેશ્યા નામના ચોત્રીશમા અધ્યયનને સ્પષ્ટ ભાવ દર્શાવેલ છે.
Jain Education
|
For Privale & Personal use only
For Private & Personal Use Only
neibrary.org