________________
ચિત્ર ૨૬ : સામાચારી નામનું અધ્યયન ૨૬ મું ચિત્રના ઉપરના ભાગમાં સુંદર ચિત્રાકૃતિઓવાળું વાતાયન છે. વાતાયનની મધ્યમાં રથાપનાચાર્યજી અને એક સાધુ બેઠેલા છે.
નીચેના ભાગમાં વ્યાખ્યાન પીઠ ઉપર બિરાજમાન થએલા ગુરુ મહારાજ, બંને હસ્તની અંજલિ જેડીને ઊભા રહેલા બે સાધુ-શિષ્યોને સામાચારીની સમજુતી આપતા દેખાય છે.
આ ચિત્ર પ્રસંગ છવીશમાં અધ્યયનને સ્પષ્ટ ભાવ દર્શાવે છે.
Jain Education in
For Privale & Personal use only
nelibrary.org