________________ શ્રી શત્રુંજયતીર્થરાસ. 625 ત્યારે આદેશ લાલ ગુરૂજીને પામી, વૈદ્ય ચિકિચ્છા કીધી રોગ ને દામી લાલ; સુ. થઈ નિગી મુનિવરની કાયા, સરસ આહાર થકી સુખપાયા લાલ. સુ. 8 રસમૃદ્ધ નિજ ગુરૂજીને જાણી મુ યતિરે એક ગુણમણિ પાણી લાલ; યુ. બીજા મુનિવર લાલ ઠામ અનેરી, વિચર્યા સઘલારેલાલ સંયમ સેરી લાલ. સુ. 9 અન્ય દીવસ લાલ કાતક માસે. રાક દિવસરે લાલ પથક ઉલાસે લાલ, સુ. ગુરૂને પાએરે લાલ સીસ લગાયે, પડિકમણ માંહે ગુરૂને જગા લાલ. સુ. 10 કિણિ મુજને રે લાલ તિવણી જગા, એહવું - કહિને ઉદ્દે દેધ ભરાયે લાલ, સુ. પથક એહવે લાલ ગુરૂને નિહાલી, વિનય કરીને ભાખે વાણી સંહાલી લાલ. સુ. 11 આજ માસે લાલ ક્ષામણ તમને, કરતાં જગા ડયે તે તા જિગર અમને લાલ સુઅપરાધ ખમલાલ એતે મહારે, રીસ ન કર : જે હું છું સેવક તાહરે લાલ. સુ. 12 એહવે તેહનેરે લાલ વિનય વિચારી, મનમાહિ . લાજ સૂરીસર ગુણ ધારી લાલ, સુ. આતમ નિંદા લાલ કરે. અપારી, દેષ લગાયે, સંયમને આવચારી લાલ. સુ. 13 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org