________________
૫૫
ઈત્યાદિ શ્રોજિન ની કૃતિ જોવામાં આવે છે. કેટલાક સૈકાઓથી સંસ્કૃત માગધી વગેરે ભાષાઓ બેલાતી
બંધ થઈ અને તેનું વ્યવહારમાં જીવનસ્થાન ગુજરાતી ભાષા માં અન્યભાષાઓએ લીધું. દક્ષિણમાં મરાઠી, રાસાએ લખવાની ગૂજરાતમાં ગુજરાતી, બંગાલમાં બંગાલી, આવશ્યકતા, કર્ણાટકમાં કાનડી, તેલંગમાં તૈલંગી, હિન્દુ
સ્થાનમાં હિંદૂરથાની વગેરે ભાષાઓ થઈ. સંસ્કૃત અને માગધી ભાષામાં લખાયેલા ગ્રન્થથી જનસમાજ અજ્ઞાત રહેવા લાગે. પ્રવર્તતી પ્રાકૃતભાષાઓમાં જે પુરતકે લખવામાં આવે તે તેથી લેકને ઘણે ઉપકાર થાય એવી દૃષ્ટિથી આચાર્યોએ જીવતી ગૂજરાતી ભાષામાં પુસ્તક લખવાની બાલવોના હિતાર્થે પ્રવૃત્તિ અંગીકાર કરી. એ પ્રવૃત્તિનું અનુકરણ કરી માન આપીને શ્રીજિન ગૂજરાતી ભાષામાં રાસાઓ લખ્યા અને શત્રજ્યનું માહાય સર્વત્ર જનેમાં પ્રસરે એવા હેતુથી શત્રુંજયરાસની રચના કરી. શ્રીમાન જિનહર્ષને ગુજરભાષા પર સારે કાબુ હતો, એ તેમણે
લ ખેલા રાસોપરથી સિદ્ધ થાય છે. ત્રીશ શ્રીમાન જિનહર્ષને વર્ષ પર્યત તેમણે ગૂર્જરભાષામાં રાસ ગુજ૨ ભાષા પર કાબુ લખવાને અત્યના પ્રયાસ કર્યો છે. તેમનો
ભાષાપર સારે કાબુ હેવને લીધે તેઓ ગૂર્જર ભાષામાં ગ્રન્થ લખવાને શક્તિમાન થયા હતા અને તેનાંજ ફળરૂપ આ રાસે પણ છે.
ગુર્જરભાષામાં વાપરેલા સમાસ અગે. દુમાકર્ણ
નિજનિજ મૂર્તિસંયુક્ત ખા ખગે
સર્વતકવિપને મુષ્ટામુષ્ટિ
પીન્નતકુચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org