________________
શ્રી શત્રુંજય તીર્થરાસ.
૫૬૫
દુહા. નહી તે કેશવ ચક એ, કરયે મસ્તક છેદ; ઈમ કહેતાં જરાસિંધને, માધવ કહે ધરિ ખેદ. ૧ તુજને હણિ ગે રાખસું, તે ભાખ્યું તે સાચ; ચક્ર મેલ્હી જેવે કિરયું, કિસ્યુ રહ્યા છે રાચિ. જરાસિંધ હિવે રેષ ધરી, નભ આંગુલી ભુમાડિ; ક૯પાંતાગનિજીમ ભયદ, મૂક ચકવાડિ. તે પ્રદિક્ષિણ દેઈ કરી, માધવ કરે બેઠક નિજાદ્ધ ચક્ર જાણી ને, મૂકે ફેરી અરિષ્ટ. ચકે ગલે છેદન કી, ભુંઈ પડીયે ભૂપતિ; પામી પરઘણ પાપથી, જેથી નરકની ગતિ. ૫ નવમે નવમે વિષ્ણુ એ, સુર ભાષે આકાશ;
વરસાવ્યા કેશવતણે, મસ્તકે કુસુમ સુવાસ. ૬ હાલ–સુખદાઈ સુખદાઈરે શ્રી શાંતિ જીણુંદ સુખદાઈરે.
એ દેશી. હિવે જરાસેન સુન સ્વામી રે, નમીયા હરિને સિર
નામીરે; લાવાહિત શુભ વાણીરે, થાયા રાજગૃહ આણી. પુત્પાઈરે પુન્યારે જે કૃષ્ણની પુન્યાઇરે, પુ. આ. હિવે કૃષ્ણ વાગ્યેયની અરચારે, બહુ ભકતે કીધી
ચરચારે; થાપ્યાં તિહાં જનવર ભાવીર, તિણ ઠામિ નગર
વસાવી. પુ. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org