________________
પપ૯
શ્રી શત્રુંજય તીર્થરાસ. હિરણ્યનાભ કોણે હિવે, નિજ અવસર પામે; હણ નૃપ જયસેનને, અચિર મહી જે તેહ. ૬ તદ્વધ દેખી કેપીએ, અનાવૃષ્ટિ બલવંત; અસ્વરથ સારથિ હઅનુકર્મ કીધે અંત ૭ જરાસંધ કીધે હિવે, સેનાપતિ શિશુપાલ; હણ પ્રતિજ્ઞા કીધ ઇમ, રામકૃષ્ણ ગોપાલ. ૮ ઢાલ બાંગરીયાની ૩૦ આગલિ કરિ શિશુપાલરે, જરાસિધ કટક
નિવાર; રાજવીયાં યાદવ સિન્યને તુંહ તરે, રણશત્ર
બુભુક્ષિત ધારરે. . ૧ હલ હવે જ્યારે સકારા, સિરયુણિજો અરિખગ ધારા; વરરે વર જયશ્રી નારિરે. રા. હે. ૨ જરાસંધ હંસક કહે, ઉલખી બલહરિ નામરે, રા. ઇર્ષાલુ રથ તે દિશેરે, પ્રેર્યો ભયપ્રદ તામરે. રા. હ. ૩ કે યમસમ આવતરે, રામ તણાસુ દેખિરે, રા. તતક્ષિણિતિદિશિ દેડિયાર, સરવરસતા દેખરે. રા. હે. ૪ વીર પિતાને માનતેરે, નિજરથ નૃપે '
શિશુપાલ રા. ગોવિદ આગલિ આણિને રે, મૂકે સર કાસ
મહાકાલરે. રા. હે. ૫ મુકુટ કવચ ધનુસારથી, હયરથ કટક મજાવિરે. રા , , શિર છે શિશુપાલને રે, અનુકમિ દેવ મુરારિ. રા. હ ૬
આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org