________________
શ્રી શત્રુંજય તીર્થરાસ.
૨૩૩ હાલ–વાલા મહારે જુહાર માનજેરે કાજોયા
હારે જુહાર માનજે. એ દેશી. ૨૦
- રાગ-પરકીયે. રાજેસરથે તે વેષમુનીને લે રે, ભરતેસ
રથે વેષ મુનીને લેજે રે; થાતે એ વાંદે જેમ નરનારી.
રા૦ ૧ ઇંદ્ર આદિ દેવતારે, વ્રત મુદ્રા દે આણિક સર્વ વિરતિ લેઈ ઉચર્યા, કાંઉ દંડક મધુરી વાણિરે. રા. દશ સહસ્ત્ર ભરતેસણું રે, રાજવીએ વ્રત લીધ; પરભવ સેવા સુખ કરી, સંઘાત સ્વામીને કીધરે. રા. સુર અસુર નર કેવલી રે, વાંધા ભકિત વિશેષ; અનુકૃમિ રાજ રૂષી સહુ, કાંઈ વાંઘા મુનિવર શેષરે. રા૩ ધરાભાર ધરવા ભણી રે, ભરત સુત બલવંતરે; આદિત યશાને સુરમલી, રાજ્યને અભિષેક કરત. રા. ૪ કેવલ જ્ઞાન લહ્યા પછી, રૂષભ શાની જેમ તેહ, ગામાગરપુર વિહતા, સમતારસ પૂરિત હશે. રા. ૫ ધર્મોપદેશ દેઈ કરી, પ્રતિબધે ભવ્ય જીવ; પૂર્વ લક્ષ પરિવારનું, કરે ભરત વિહાર સુદીવજે. રાવ ૬ અષ્ટાપદગિરિ જાઈનેરે, ભરત મુનીશ્વર તામ; ચાર આહાર તજ્ય ઈહાં, પામવા શિવપુરી ઠામ. રા. ૭ કીધી તાસ સંલેષનારે, સિદ્ધાનંત ચતુષ્ટય; વરે મોક્ષ બીજા મુનિ, અનુક્રમે પામી તુષ્ટિરે. રા૮ સ્વામી જેમ સ્વામી તણરે, પુત્ર ભણી સુર રાય; મહિમા કીધ નિર્વાણની, તિહાં ઉચે ચૈત્ય કરાય. રા. ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org