________________
માબાપ હોવાના નાતે તમારાં બાળકોને ખૂબ ભણાવજો-ગણાવજો અને ભણાવી-ગણાવી ખૂબ લાયક બનાવજો, પરંતુ તેમને એટલાં લાયક પણ ન બનાવી દેતાં કે કાલે તમને જ “નાલાયક'
સમજવા લાગે. જો તમે આજે આ ભૂલ કરશો તો કાલે વૃદ્ધાવસ્થામાં તમારે બહુ રોવું
પસ્તાવું પડશે. આ વાત હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે કેટલાક લોકો આ ભૂલ જિંદગીમાં કરી ચૂક્યા છે અને તે આજે રોઈ રહ્યા છે.
પછી પસ્તાવાથી શું વળે જ્યારે પંખી ચણી જાય ખેતર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org