________________
દુનિયામાં તમારું પોતાનું કોઈ નથી. જે કાંઈ તમારું છે, તમારી પાસે છે તે અમાનત તરીકે છે. પુત્ર છે તો તે પુત્રવધૂની અમાનત છે.
પુત્રી છે તો તે જમાઈની અમાનત છે. શરીર સ્મશાનની અને જિંદગી પણ મોતની અમાનત છે. તમે જો જો એક દિવસ પુત્ર તેની વહુનો થઈ જશે, પુત્રીને જમાઈ લઈ જશે, શરીર સ્મશાનની રાખમાં મળી જશે અને જિંદગી મોત સામે હારી જશે.
તો અમાનતને અમાનત સમજીને જ તેની સાર-સંભાળ કરજો, તેના પર માલિકીનો
સિક્કો ન લગાવી દેતા.
31
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org