________________
દેશભરમાં સૌથી વધુ વંચાતા અને સાંભળવામાં આવતા દિગમ્બર જૈન ક્રાન્તિકારી | 'વંશી તરુણસાગરજીતું વાંચવા લાયક સાહિત્ય
એક પરિચય)
1. દુ:ખ સે મુક્તિ કૈસે મિલે
22 મનન યોગ્ય પ્રવચનોનો અનોખો સંગ્રહ, જીવન સાથે જોડાયેલી સમસ્યાઓનું સચોટ રા માધાન
(કિમત : 25 રૂપિયા) 2. ક્રોધ કો કૈસે જીતે ?
(હિન્દી, અંગ્રેજી, ગુજરાતી અને મરાઠી) જન-જનની સમસ્યા ક્રોધ છે. દરેક વ્યક્તિ ક્રોધથી પરેશાન છે, પીડિત છે. “ક્રોધ કો કૈસે જીતે ?” પુસ્તક ક્રોધથી મુક્તિ અપાવવા માટે સંપૂર્ણ સક્ષમ છે. મુનિશ્રીની મનમોહક વિશિષ્ટ શૈલીથી આ કૃતિ ચર્ચિત બની ચૂકી છે.
(કિંમત : 10 રૂપિયા) 3. પ્રેસ-વાર્તા
પ્રેસ-વાર્તાએ એક અનોખું પુસ્તક છે. ઇન્દોર, ભોપાલ, કોટા, મેરઠ, દિલ્હી વગેરેમાં આયોજિત વિશિષ્ટ મુલાકાતનું અનોખું પ્રકાશન
(કિંમત 20 રૂપિયા) ચપલ-મન દિલ અને દિમાગને ઝંઝોડવાવાળી કવિતાઓ વાંચવા બેસો તો વાંચ્યા જ કરો. મુનિશ્રીની પ્રથમ અને બહુચર્ચિત કૃતિ.
(કિંમત : 20 રૂપિયા) 5. જૈન બાલ ભારતી (ભાગ-1, 2, 3, 4)
જૈન ધર્મના પ્રારંભિક જ્ઞાન માટેનું સર્વશ્રેષ્ઠ બાળપ્રકાશન નવી શૈલીમાં જૈન ધર્મના ફિલષ્ટ વિષયોની સુંદર પ્રસ્તુતિ
(કિંમત 20 રૂપિયા) 6. મન કો કિસે જીએ ?
મન ચંચળ છે, ચપળ છે, શા માટે ? ચંચલ મનને કેવી રીતે રોકવું ? આ પ્રશ્નનું તાત્કાલિક સમાધાન પ્રસ્તૃત કૃતિમાં મળશે.
(કિંમત : 10 રૂપિયા) 7. મૃત્યુ-બોધ (બહુચર્ચિત) (હિન્દી અને અંગ્રેજી)
જીવનના સનાતન સત્ય “મૃત્યુ” પર એક મૌલિક કૃતિ જેનું એક-એક વાકય એટલું સરસ, મીઠું, પવિત્ર, જીવંત અને તાજગીસભર છે કે મનને દરેક વાક્ય પર વિચારવા મજબૂર કરી દેશે.
(કિંમત : 20 રૂપિયા) 8. ક્રાન્તિકારી સૂત્ર (ફક્ત આઠ લાઈન) (હિન્દી અને અંગ્રેજી)
જીવન-તથ્યો તથા અગમ ગ્રંથોનો નિચોડ, મનમોહક ભાષામાં, ચિત્ત આકર્ષક શૈલીમાં, સંક્ષિપ્તમાં, અતિમહત્વપૂર્ણ તથ્યો અને સત્યોને ઉજાગર કરતી કૃતિ.
(કિંમત 10 રૂપિયા)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org