________________
કહેવાય છે કે, સાધુની એક જીભ હોય છે, સાપ પાસે બે જીભ હોય છે, બ્રહ્માજીની ચાર જીભ હોય છે. રાવણને દસ જીભ હતી, પરંતુ જે દુષ્ટ અને દુર્જન હોય છે તેની જીભની સંખ્યા તેનાથી પણ ઘણી વધુ હોય છે.
કારણ કે તે વાત-વાતમાં ફરી જાય છે. - તમારી જીભને કાબૂમાં રાખો, કારણ કે બેલગામ જીભ ઘણું દુઃખ દે છે. આગથી દાઝેલાં તો સમય જતાં સારા થઈ જાય છે, પણ વચનનો ઘા હંમેશા તાજો રહે છે. ચાર આંગળની જીભ અને ચાર આંગળની
કામેન્દ્રિય – આ બંને અશુભ છે.
103
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org