SearchBrowseAboutContactDonate
Page Preview
Page 679
Loading...
Download File
Download File
Page Text
________________ આધ્યાત્મિકદિ પદ્યસંગ્રહ રડતી મૂકીને રિસાઈ ચાલ્યા, તેરણુએથી કેમ? પિયુજી ના નેમજી કહે છે રાજુલ સુણજે, નથી તમારે વાંક, રાજુલ ભૈર્ય ધરે. કુંવારા વિયેગ કમેં લખાયા, છૂટે ન પડિયા ટાંક-રાજુલ૦ પરા મુજને પરણી સ્વામી માગે તે, આપું પિતાનું રાજ-પિયુજી માલને મિલકત આપના ચરણે, જીવન તમારે કાજ-પિયુજી રા નેમજી ભાખે અબળા ન પરણું, સંયમ લઈશું આજ-રાજુલ૦ આત્મ સિદ્ધિથી અમે ભેગવશું, ત્રણ ભુવનનું રાજ–રાજુલ. ઠા આ ભવે તમે રાખી છે પ્રીતડી, નવમે તજે ના પ્રાણ-પિયુજી સ્વામીજી થઈને સુખ ભેગવિયા, અનુભવ નિધાન-પિયુજી પા આઠે ભવેની પ્રીતડી સાચી, નવમે પુરૂં હું કોડ-રાજુલ૦ સંયમ લઈને સાથે વિચરશું, પામીશું સુખ અજેડ-રાજુલ દો શ્રી મહાવીર સ્વામીનું પારણું (રાગ–પ્રીતમ પરીસ ચાલો) સ્નેહે નેહે હિંચેલું શ્રી ભગવાન–વીરને હાલે હાલે હાલું વ્હાલું વીરા એક તારૂ નામ_* * * હાલું વ્હાલું મહાવીર તારું ધ્યાન...” ” અંતરે– ચૈત્ર સુદ તેરશને દહાડો ત્રિશલાની કુખે તું જાઓ ત્રણે ભુવનમાં વયે જય જયકાર–વીરને હાલે હાલે-૧ દેવ દેવી સહુએ ફુલરાવ્યા, મેરુ ઉપર પ્રેમ હુવરાવ્યા જેની ભક્તિનું થાયે નહિ ખાન–વીરને હાલે હાલે–૨ માત પિતાની ભક્તિ કરવા, બ્રાતૃ પ્રેમને નહિ વિસરવા; ત્રીશ વર્ષે હંકાયું, દીક્ષા વહાણ–વીરને હાલે હાલે –૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004811
Book TitleVividh Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1995
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy